ભારતના મહાન સંતોની યાદ અપાવતું પ્રમુખસ્વામી નગરનું મુખ્ય પ્રવેશદ્વાર.
ઉત્તર પ્રદેશમાં અયોધ્યા નજીક આવેલા છપૈયા ગામમાં જન્મીને ગુજરાતને કર્મભૂમિ બનાવનારા ભગવાન સ્વામિનારાયણની ગુરુપરંપરાના પાંચમા ગુરુદેવ તથા સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજે ૧૮ વર્ષની વયે દીક્ષા લીધી અને સેવા-સાધુતા-લોકકલ્યાણની ભાવનાથી કરેલાં વિરાટ કાર્યો માટે દેશ-દુનિયામાં સુખ્યાત થયા. ૭ ડિસેમ્બર, ૧૯૨૧ના રોજ વડોદરા નજીક ચાણસદ ગામે જન્મેલા પ્રમુખસ્વામીનું ૧૩ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ ૯૫ વર્ષની વયે બોટાદ જિલ્લામાં બીએપીએસ સારંગપુર મંદિરમાં ધામગમન થયું. ત્યાર બાદ એમના જન્મદિવસ શતાબ્દી મહોત્સવ તરીકે ઊજવાયા.
હવે આ શતાબ્દી મહોત્સવનો ચરમ આવી રહ્યો છે ૧૫ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ. આ દિવસે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના પાંચ ત્મિક ઉત્તરાધિકારી પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થશે.
તાજેતરમાં ચિત્રલેખાના પ્રતિનિધિએ અમદાવાદના પશ્ચિમ છેડે ઓગણજ સર્કલ નજીક, સરદાર પટેલ રિંગ રોડના કિનારે આવેલા મહોત્સવસ્થળની મુલાકાત લીધી ત્યારે ૬૦૦ એકર ભૂમિ પર પ્રમુખસ્વામી મહારાજ નગરના સર્જનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હતો. નગરનાં સાત પ્રવેશદ્વારમાં મુખ્ય છેઃ એસપી રિંગ રોડ પરથી આકર્ષતું, ૨૮૦ ફૂટ પહોળું અને ૫૧ ફૂટ ઊંચું નયનરમ્ય સંત દ્વાર. અહીંથી નગરપ્રવેશ કરતાં જ ૩૦ ફુટ પ્રમુખસ્વામીની દિવ્ય સ્વર્ણિમ પ્રતિમાનાં દર્શન થશે. આ પ્રતિમાની ખાસિયત એ છે કે પ્રતિમાની ફરતે પૂજ્ય પ્રમુખસ્વામીનાં જીવન અને કાર્યોને આવરી લેતી એક ઝાંખી થશે. સ્વામીશ્રીનું એક કાર્ય એટલે દેશ-દુનિયામાં ૧૧૦૦ જેટલાં મંદિરોનાં સર્જન કરી ભારતીય સંસ્કૃતિનો સંદેશ ખૂણે ખૂણે પહોંચાડ્યો. એ તમામ મંદિરોના પ્રતીક સમી નગરમાં સર્જાયેલી દિલ્હી અક્ષરધામની ૬૭ ઊંચી હૂબહૂ પ્રતિકૃતિ ધ્યાનાકર્ષિત છે.
هذه القصة مأخوذة من طبعة November 21, 2022 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة November 21, 2022 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.
ઝેર તો પીધાં જાણી જાણી
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ઝેર તો પીધાં જાણી જાણી...
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.
જસ્ટ એક મિનિટ...
આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’
અવરોધને અતિક્રમવાની મથામણ
શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને. - ખલીલ ધનતેજવી
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?
બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.
કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?
નાગરિકોને સ્પામ કૉલ મારફતે હેરાન કરવામાં આપણા દેશનો નંબર દુનિયામાં ચોથો છે. ૬૪ ટકા દેશવાસીઓને દિવસમાં સરેરાશ ત્રણથી પણ વધુ સ્પામ કૉલ આવે છે... આ ત્રાસથી કેમ બચવું?
સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?
સ્ત્રીને અધિકાર ઘણા છે, પણ સમસ્યા એ છે કે અનેક કિસ્સામાં પુરુષ એ હક એને આપવા તૈયાર નથી.
બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...
આપણી રસોઈને સ્વાદિષ્ટ બનાવતા ‘સિક્રેટ સ્પાઈસીસ’ને આખું વર્ષ તાજા રાખવાના કીમિયા.