શ્રદ્ધા
ABHIYAAN|Abhiyaan Magazine 27/04/2024
રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન
ધનંજય રાવલ
શ્રદ્ધા

અયોધ્યામાં આકાર પામેલા રામમંદિરમાં સૌ પ્રથમ રામનવમીના દિવસે રામલલ્લાના ભાલ પર સૂર્ય-તિલક થવાનું છે. આ સૂર્ય-તિલક કઈ રીતે થવાનું છે, તે જાણવાની ઇચ્છા આજકાલ લોકોને તીવ્ર બનતી જાય છે. આમાં વિજ્ઞાનનો રોલ કેટલો છે, ટૅક્નોલૉજીનો રોલ કેટલો છે તે જાણવાનો પ્રયત્ન કરીશું.

ભારતનાં પ્રાચીન મંદિરો એટલે એ જમાનાના સાયન્સ સેન્ટર. વિજ્ઞાનના કોન્સેપ્ટનો વ્યવહારિક ઉપયોગ કઈ રીતે કરવો તે મંદિરોમાં સ્થાપિત કરેલાં જાતજાતનાં સાધનો તેમ જ વિજ્ઞાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને ચમત્કાર પણ બતાવવામાં આવતા હતા. તે વખતે સાયન્સ સેન્ટર અલગથી ન હતાં, તેથી જે વ્યક્તિઓ મંદિરમાં આવે ત્યારે વિજ્ઞાનના સિદ્ધાંતની સમજ પણ મેળવે અને તેનો વ્યાવહારિક ઉપયોગ કઈ રીતે કરવો તેની પણ જાણકારી મેળવીને જતા હતા. જો તમે ભારતનાં પ્રાચીન મંદિરોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરો તો તેમાં તમને ઘણું બધું વિજ્ઞાન જોવા મળે છે. જે મારી અગાઉની ઘણી બધી પોસ્ટમાં વિસ્તૃત રીતે સમજાવેલું છે. માત્ર વિજ્ઞાન નહીં, સંસ્કાર, સમજ, કલા સંસ્કૃતિ, ભાષા, જ્ઞાન, વિદ્યા, એ જમાનાના  એટલે કે ઋષિમુનિઓ સાથેની ચર્ચા જેવી ઘણી બધી બાબતો એક જ જગ્યાએ એટલે કે મંદિરમાંમળી રહેતી.

મારા ધારવા પ્રમાણે વિજ્ઞાનનાં જુદાંજુદાં ક્ષેત્રની સમજ આપવા માટેના મોડલ આ બધાં મંદિરોમાં રાખેલાં જ હશે, પરંતુ હજારો વર્ષ પછી માત્ર પથ્થરની બનેલી વસ્તુઓ જ સચવાઈ રહેલી હોવાથી અત્યારે આપણને દેખાય છે. બાકીની બધી વસ્તુ નષ્ટ થઈ ગઈ હશે, ચોરાઈ ગઈ હશે, રિસાઇકલ થઈ ગઈ હશે. ઘણા લોકોને આ વાત ગળે ઊતરતી નથી, પરંતુ તેમને જો પૂછવામાં આવે કે તમારો સૌ પ્રથમ મોબાઇલ કર્યો હતો? અથવા અત્યારે ક્યાં છે? તો આ બંનેના જવાબો કદાચ એમની પાસે નહીં હોય. અત્યારે બધાં મંદિરો જોવામાં આવે તો સૌથી વધારે કાર્યરત વિજ્ઞાનનાં મોડલો ખગોળશાસ્ત્રને આધારિત જોવા મળશે. ખાસ કરીને સૂર્યમંદિરોમાં આ વાત વિશેષ જોવા મળે છે.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 27/04/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 27/04/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)

time-read
3 dak  |
Abhiyaan Magazine 11/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં

time-read
3 dak  |
Abhiyaan Magazine 11/05/2024
ફેમિલી ઝોન હેલ્થ
ABHIYAAN

ફેમિલી ઝોન હેલ્થ

અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/05/2024
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
ABHIYAAN

વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે

આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/05/2024
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
ABHIYAAN

કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ

દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 11/05/2024
પુસ્તક પરિચય
ABHIYAAN

પુસ્તક પરિચય

૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ

time-read
5 dak  |
Abhiyaan Magazine 11/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

સેક્સટૉર્શન અને એક્સટૉર્શન

time-read
7 dak  |
Abhiyaan Magazine 11/05/2024
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ABHIYAAN

એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?

ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.

time-read
8 dak  |
Abhiyaan Magazine 11/05/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ

time-read
5 dak  |
Abhiyaan Magazine 11/05/2024