ભારત દેશની એક કઠે એવી બાબત એ છે કે શિક્ષણ ક્ષેત્રમાં આવતા બદલાવ, સુધારા-વધારા અંગે જાહેર માધ્યમોમાં ખાસ ચર્ચાઓ નથી થતી. પરિણામે વિદ્યાર્થીઓના જીવન ઘડતર સાથે જોડાયેલી પાયાની ઘણી બાબતો સાથે વિશાળ જનસમૂહની નિસ્બત બંધાતી નથી. નકારાત્મક બાબતો તો થોડી ઘણીય મીડિયામાં ચમકી જાય, પણ સકારાત્મક બાબતો તો લગભગ વિસારે પડે! એટલે જ કદાચ થોડા સમય પહેલાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નવી શિક્ષણનીતિ અંતર્ગત જે કીર્તિમાન સ્થાપિત કર્યો, એની જોઈએ એવી ચર્ચા ન થઈ. બાકી યુનિવર્સિટીએ જે પહેલ કરી છે, એનાથી વિદ્યાર્થીઓની અત્યારની અને ભવિષ્યની પેઢીઓને મોટો ફાયદો મળવાનો છે.
૨૦૨૦માં ભારત સરકારે નવી શૈક્ષણિક નીતિ (ન્યૂ એજ્યુકેશન પૉલિસી-એનઈપી) જાહેર કરી, એ સાથે કેટલાક નવા શબ્દો કોઇન થયા, જેમાં મુખ્ય છે, નેશનલ ઍકેડેમિક ડિપોઝિટરી (એનએડી) અને ઍકેડેમિક બૅન્ક ઑફ ક્રેડિટ (એબીસી). નવી શિક્ષણ નીતિ અમલમાં આવ્યા પછી વિદ્યાર્થી ઓની કારકિર્દીમાં પ્રભાવક બનનારી એબીસી આઈડી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયે આ ક્ષેત્રે મેળવેલી નેત્રદીપક સિદ્ધિ વિષે અહીં વાત કરવાની છે. સાથે જ એબીસી ક્રેડિટ સાથે વણાયેલા કેટલાક ટૅનિકલ તાણાવાણાની પણ ચર્ચા કરીશું.
Bu hikaye ABHIYAAN dergisinin March 02, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin March 02, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ચર્નિંગ ઘાટ
સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ
રાજકાજ ગુજરાત
સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો
રાજકાજ
હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?
રાજકાજ
કેજરીવાલના જામીન, તેમના પ્રચારની કેટલી અસર થશે?
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ