રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સમાપન થઈ ગયું છે. ૧૩૫ દિવસની આ યાત્રા દરમિયાન લગભગ ૩૯૦૦ કિલોમીટરનો પ્રવાસ તેમણે પૂર્ણ કર્યો. આ દિવસો દરમિયાન તેમની યાત્રામાં કુલ ૭૫ જિલ્લાને આવરી લેવામાં આવ્યા અને આ યાત્રા ૧૪ રાજ્યોમાંથી પસાર થઈ. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કુલ ૧૪ સભાઓને સંબોધન કર્યું અને ૧૩ પ્રેસ કોન્ફરન્સ કરી. આ ઉપરાંત, કેટલાક ઇન્ટરવ્યૂ પણ આપ્યા. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની આ યાત્રા કોંગ્રેસ માટે કેટલી ફાયદાકારક બનશે, તેની ચર્ચા હવે થતી રહેશે. કોંગ્રેસને તેનાથી કેટલો રાજકીય લાભ થશે અથવા આ યાત્રાથી કોંગ્રેસને કેટલું રાજકીય માઇલેજ મળશે? એ અત્યારે સ્પષ્ટ થઈ શકે તેમ નથી.
૨૦૨૩ના વર્ષ દરમિયાન ૯ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને આ ચૂંટણીનાં પરિણામો જ રાહુલ ગાંધીની યાત્રાની અસરનો સાચો અંદાજ આપી શકશે. યાત્રાની કેટલીક પોઝિટિવ બાજુ રહી હોવા છતાં, તેના રાજકીય લાભ માટે કોંગ્રેસ પાસે જે સંગઠનાત્મક માળખું જોઈએ તેનો અનેક રાજ્યોમાં અભાવ વર્તાય છે, એટલે આ યાત્રાના ફાયદાને મતમાં પરિવર્તિત કરવાનું કોંગ્રેસ માટે એટલું સરળ બનવાનું નથી.
Bu hikaye ABHIYAAN dergisinin February 11, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin February 11, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ચર્નિંગ ઘાટ
સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ
રાજકાજ ગુજરાત
સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો
રાજકાજ
હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?
રાજકાજ
કેજરીવાલના જામીન, તેમના પ્રચારની કેટલી અસર થશે?
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ