ટીવી અને ફિલ્મ જગતની નિર્માત્રી એકતા કપૂરને લઈને શુક્રવારે એક સમાચાર આવ્યા હતા કે તે સરોગસીની મદદથી ફરીથી માતા બનવાનું વિચારી રહી છે, પરંતુ બાદમાં ખબર પડી કે, આ સમાચાર તો ફેક હતા. સોશિયલ મીડિયામાં તેને વાયરલ કરવામાં આવ્યા હતા. એકતા કપૂરના એક નિકટના સ્વજને આ સમાચારને ખોટા ગણાવ્યા હતા. ઉપરાંત પત્રકારોએ પાક્કી ખાતરી કર્યા વિના માત્ર લોકપ્રિયતા માટે આવા સમાચારો ન છાપવા જોઈએ તેવું નિવેદન પણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ પહેલાં ૨૦૧૯માં એકતા કપૂર સરોગસીની મદદથી માતા બની હતી અને તેને ત્યાં ‘રવિ કપૂરનો જન્મ થયો હતો. તેને પોતાના પુત્રનું નામ પોતાના પિતા જીતેન્દ્ર પરથી રાખ્યું હતું, કારણ કે મૂળ તો જીતેન્દ્રનું નામ રવિ હતું, ફિલ્મ જગતમાં પ્રવેશ્યા બાદ તેમણે પોતાનું નામ બદલી નાખ્યું હતું. એકતા કપૂર હજુ અપરિણીત જ છે અને સિંગલ મધર તરીકેની ભૂમિકા નિભાવી રહી છે.
એકતા કપૂરના સમાચાર તો એક અફ્તા જ હતી, પણ આજના આ લેખમાં બોલિવૂડના એવા સેલિબ્રિટીની વાત કરીશું, જેઓ સરોગસીની મદદથી માતૃત્વ અથવા તો પિતૃત્વનો અનુભવ પ્રાપ્ત કરી શક્યા છે.
૧) પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ
Bu hikaye ABHIYAAN dergisinin May 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin May 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વિઝા વિમર્શ
વારંવાર પૂછાતા પ્રશ્નો
કંકુ-ચોખા
આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી
બિંજ-થિંગ
માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ
કવર સ્ટોરી
ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.
પ્રવાસન
દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ
પર્યાવરણ દિન સ્પેશિયલ
પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે
પર્યાવરણ દિન સ્પેશિયલ
માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?
જ્ઞાન-વિજ્ઞાન
સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ
કવર સ્ટોરી
૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે