અંગ્રેજી ભાષાનું એક જાણીતું વાક્ય છે - ‘એજ ઇઝ જસ્ટ અ નંબર' એટલે કે ઉંમર તો માત્ર એક આંકડો છે. વ્યક્તિ તન અને મનથી તંદુરસ્ત હોય તો ઉંમરનો આંકડો મહત્ત્વ નથી રાખતો. ટૂંકમાં, વ્યક્તિ ગમે તેટલી ઉંમરે પણ ચુસ્ત અને સ્ફૂર્તિવાન રહી શકે છે, જો તે યોગ્ય રીતે સંતુલિત જીવનશૈલી અપનાવે. બદલાઈ રહેલી જીવનશૈલી અને પ્રદૂષણ, ભેળસેળ યુક્ત ખોરાક વગેરે જેવાં પરિબળોને કારણે વૃદ્ધાવસ્થાના ઉંબરે પહોંચતા લોકોમાં સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ પણ જોવા મળે છે. નાની કે ઉંમર મોટી ઉંમરના લોકોને ઘૂંટણના દુખાવા, સંધિવા, ડાયાબિટીસ, કેન્સર, અસ્થમા, મેદસ્વિતા, બીપી વગેરે જેવી બીમારીઓ થવા લાગી છે. જોકે, ઉંમરના એક પડાવ પર પહોંચ્યા પછી સંયમિત જીવનશૈલી અપનાવીને શક્ય એટલું તંદુરસ્ત રહી શકાય છે. આધુનિક વિજ્ઞાન અને ચિકિત્સા જગતમાં ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓનું સમાધાન મળી જ રહે છે, પણ વૃદ્ધોએ પણ ચિકિત્સા કે અન્ય લોકો પર સંપૂર્ણ રીતે નિર્ભર રહેવાને બદલે પોતાના જીવનમાં નાના-નાના ફેરફાર કરીને સારી આદતો સ્વીકારીને સ્વાવલંબી બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ માટે કેટલીક નાની પરંતુ મહત્ત્વની આદતો કેળવવી જોઈએ.
This story is from the Abhiyaan Magazine 23/03/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 23/03/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ
વાગ્દ્ત્તાના વિઝા
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.
વન્ય જીવન
ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ
શ્રદ્ધા
રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન
વાયરલ પેજ
અસ્તિત્વના સંઘર્ષનો કોયડોઃ થ્રી બૉડી પ્રોબ્લેમ
ચર્નિંગ ઘાટ
દવાની વિદેશી કંપનીઓનાં કારનામાં
રાજકાજ
રોહન ગુપ્તાને ભાજપમાં મોટી ભૂમિકા મળવાની શક્યતા