ઈતિહાસ અંતર્ગત આપણને અનેક મહાન શાસકો વિશે, રાજાઓ અને તેમનાં ભવ્ય સામ્રાજ્ય વિશે જણાવવામાં આવે છે. શહેર વચ્ચે અણનમ ઊભેલાં સ્થાપત્યો વિશે જણાવવામાં આવે છે. ત્યાં સુધી કે આપણા પાઠ્યક્રમમાં પણ આ પ્રકારની બાબતોને જ વધારે મહત્ત્વ આપવામાં આવે છે, પરંતુ રાજાઓ દ્વારા નિર્માણ પામેલાં આ પ્રકારનાં ભવ્યાતિભવ્ય સ્થાપત્યોના કીર્તિગાનમાં શહેરોથી દૂર આવેલાં એવાં પૌરાણિક સ્થળો સદંતર નજરઅંદાજ થાય છે, જે પ્રકૃતિની નિશ્રામાં સદીઓથી પોઢેલાં છે. ત્રિપુરાનાં ગાઢ જંગલો વચ્ચે આવેલું આવું જ એક અદ્ભુત સ્થળ એટલે ‘ઉનાકોટિ’.
‘ઉનાકોટિ’ શબ્દનો અર્થ સમજવા જેવો છે. કોટિ એટલે કરોડ, તે પ્રમાણે બંગાલી શબ્દ – ઉનાકોટિ એટલે, એક કરોડમાં એક ઓછું. ૧૫૦ એકરમાં ફેલાયેલા આ સ્થળે એક કરોડમાં એક ઓછી એટલે કે ૯૯,૯૯,૯૯૯ મૂર્તિઓ આવેલી છે. તેથી જ આ સ્થળ ‘ઉનાકોટિ’ નામથી પ્રચલિત થયું છે.
પૂર્વોત્તર ભારતના ત્રિપુરાની રાજધાની અગરતલાથી ૧૮૫ કિ.મી. અને કૈલાસહરથી ૮ કિ.મી.ના અંતરે આવેલા આ સ્થળને ત્યાંની સ્થાનિક ભાષા ‘કોકબોરોક’માં ‘સુબ્રાઇ ખુંગ’ પણ કહે છે. માનવ વસાહતોથી સુદૂર રઘુનંદન પર્વતોની વિશાળ શિલાઓ પર દેવીદેવતાઓની અનેક મૂર્તિઓના સમૂહ આશ્ચર્યની સાથે રહસ્ય પણ ઉપજાવે છે.
This story is from the May 27, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 27, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એનાલિસિસ
ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?
રાજકાજ
કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?
કવર સ્ટોરી
સેક્સટૉર્શન અને એક્સટૉર્શન
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
સાંપ્રત
ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ
એનાલિસિસ
પ્રથમ તબક્કામાં ઓછું મતદાન શું ઇશારો કરે છે?