ટીવી તથા ફિલ્મ અભિનેતા વિક્રાંત મેસીની ‘ગેસલાઇટ’ ફિલ્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર આવી રહી છે. ‘બાલિકા વધૂ'થી જાણીતા થનાર વિક્રાંતની આગામી ફિલ્મ વિજય સેતુપથી સાથેની ‘મુંબઈકર' છે. તેના સાથે ‘અભિયાન' માટે કરેલી એક્સક્લુઝિવ વાતચીત પેશ છે.
‘ગેસલાઇટ’નું શૂટિંગ ગુજરાતમાં થયું છે. કેવો રહ્યો અનુભવ?
બહુ જ સારો અને આ પહેલી વાર નથી કે મેં ગુજરાતમાં શૂટ કર્યું હોય. હું ૨૦૦૭ અને ૨૦૦૮, બે વર્ષ સતત ગુજરાત રહ્યો છું. ત્યારે હું ‘ધરમ વીર' નામનો શો કરતો હતો. હું મુંબઈમાં મોટો થયો છું, પણ ત્યારે સંપૂર્ણ ગુજરાતી થઈ ગયો હતો! અમે વડોદરા અને હાલોલમાં શૂટ કરતા હતા.
કઈ મેમરી સજડ યાદ છે?
નવરાત્રિની! આખા ગુજરાતમાં નવરાત્રિ સારી થાય છે તે ખબર છે, પણ વડોદરાની નવરાત્રિની વાત જ અલગ છે. અમે આખા દિવસનું શૂટ પતાવીને, કોસ્ચ્યુમ્સ ચેન્જ કરીને રાતના (યાદ કરીને કહે છે) અલ્કાપુરી જતા. નવેનવ દિવસ અને હું ગરબા રમતો હતો!
This story is from the April 08, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 08, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન