સંસદના વિતેલા શીત સત્ર દરમિયાન સંસદની કેન્ટિનમાં બાજરા ઉત્સવ ઊજવાયો, ત્યારે લોકોને આશ્ચર્ય થયું હશે, પરંતુ એ પછીના દિવસોમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૨૦૨૩ના વર્ષને બાજરા વર્ષ તરીકે મનાવવાની ઘોષણા કરવામાં આવી અને એ ઘોષણા સાથે બીજી વાત પણ સ્પષ્ટ થઈ કે સંયુક્ત રાષ્ટ્રના આ નિર્ણયમાં પણ ભારતની ભૂમિકા મહત્ત્વની રહી છે.
હકીકત એ છે કે, ૨૦૨૩ના વર્ષને ‘બાજરા વર્ષ' તરીકે ઊજવવાનું સૂચન ભારત દ્વારા જ કરવામાં આવ્યું હતું. ભારતે કરેલા સૂચન પછી ગત છ મહિના દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના નેતૃત્વ હેઠળ બાજરી વિશે કેટલાક અભ્યાસ હાથ ધરવામાં આવ્યા હતા અને તેને વિશે સેમિનાર પણ યોજાયા હતા.
ભાજપના સૂચનને સંયુક્ત રાષ્ટ્રના લગભગ ૭૦ દેશોએ સમર્થન આપ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રના વર્કશોપમાં પણ સભ્યદેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ બધી પૂર્વતૈયારી અને પ્રક્રિયાને અંતે ૨૦૨૩ના વર્ષને ‘બાજરા વર્ષ’ તરીકે મનાવવાનું નક્કી થયું. તેની પાછળ એક મોટો અને મહત્ત્વનો ઉદ્દેશ એ પણ છે કે, વિશ્વના અનેક દેશો આજે અનાજની અછત અને કુપોષણની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. એવી સ્થિતિમાં બાજરો એક એવું અનાજ છે કે જે લોકોને સસ્તા દરે સારું પોષણ આપી શકે તેમ છે.
This story is from the January 07, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 07, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એનાલિસિસ
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ
રાજકાજ
એઆઈના માધ્યમથી અમિત શાહને ટાર્ગેટ બનાવાય છે ત્યારે...
રાજકાજ
કર્ણાટકમાં પ્રજ્વલ રેવન્નાનું સેક્સ કાંડ : ભાજપ માટે સંકટ
પંચામૃત
તર્ક-વિતર્કથી નહીં, શ્રદ્ધા દ્વારા ઊંડી સમજ
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે
મુવી-ટીવી
થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી