ચરોતરની મીઠાઈ અને ફરસાણથી મોહિત એનઆરઆઈ
ABHIYAAN|September 10, 2022
દરેક પ્રદેશની ખાસ વાનગીઓ ત્યાંના રહેવાસીઓને વિશેષ વહાલી હોય છે. ચરોતરમાં કેટલીક મીઠાઈ અને ફરસાણ તો એટલા લોકપ્રિય છે કે આ પંથકમાંથી જઈને વિદેશમાં વસી ગયેલા લોકોની જીભમાંથી પણ એનો સ્વાદ જતો નથી.
શૈલેષ રાઠોડ
ચરોતરની મીઠાઈ અને ફરસાણથી મોહિત એનઆરઆઈ

ગુજરાતી પ્રજા સ્વાદરસિક છે, અહીં લોકો ખાવાના શોખીન હોવાના કારણે વિવિધ સ્થળોની અનેક સ્વાદિષ્ટ ચીજ-વસ્તુઓ દેશ-વિદેશમાં પ્રખ્યાત બની છે. દેશમાં જ નહીં, સીમા પાર વિદેશમાં પણ તહેવારો-પ્રસંગોની ખુશીઓમાં સામેલ થતી ખંભાતની સૂતરફેણી-હલવાસન, સૂકા ભજિયા, નડિયાદનું ભૂસુંએ વર્ષોથી પરંપરા જાળવી છે.

આણંદ 'ને ખેડા જિલ્લાના ચરોતર તરીકે ઓળખાતા પંથકના આશરે સાઠ ટકા પરિવારના સભ્યો વિદેશમાં સ્થાયી થયા છે. જેઓ દર શિયાળામાં વૅકેશન ગાળવા વતનની વાટ પકડે છે. અહીં તેઓ દીકરા-દીકરીઓનાં લગ્ન સહિતના કૌટુંબિક કાર્યક્રમો આટોપે છે. એક અંદાજ મુજબ આ ત્રણ માસની સિઝનમાં બે હજારથી વધુ લગ્નો યોજાય છે, એમાંથી ૬૦૦ જેટલાં લગ્ન એનઆરઆઈ પરિવારમાં થાય છે. આ ઉત્સવ વચ્ચે ફોરેનમાં ફિક્કો આહાર ખાઈને કંટાળેલા ચરોતરવાસીઓ વતનના જાતભાતનાં પકવાન આરોગવાનો આનંદ માણે છે. બાદમાં તેઓ જ્યારે પરત પરદેશ જાય ત્યારે પણ આ પ્રદેશની ખાસ ગણાતી વાનગીઓ પણ સાથે લઈ જવાનું ભૂલતા નથી.

This story is from the September 10, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the September 10, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024
તસવીર કથા
ABHIYAAN

તસવીર કથા

સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
ABHIYAAN

બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...

તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
સાંપ્રત
ABHIYAAN

સાંપ્રત

ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ

time-read
8 mins  |
Abhiyaan Magazine 04/05/2024
અસ્મિતા કે અહંતા?
ABHIYAAN

અસ્મિતા કે અહંતા?

* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/05/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

પ્રથમ તબક્કામાં ઓછું મતદાન શું ઇશારો કરે છે?

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કોંગ્રેસનું ઘોષણા પત્ર અને વડાપ્રધાનનું અર્થઘટન

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

સુરતની બિનહરીફ ચૂંટણી કોંગ્રેસની નિર્બળતાની પારાશીશી

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/05/2024