હેતલ રાવ
‘હું નાનો હતો ત્યારે મારા પિતાજી વાત કરતા હતા કે આ જગ્યા પર જ અંગ્રેજ પોલીસોએ અંધાધૂંધ ગોળીબાળ કર્યો હતો. જેમાં પાંચ વિધાર્થીઓ શહીદ થયા હતા. તેમનો વાંક માત્ર એટલો જ હતો કે તેઓ ગાંધીજીના ચીંધેલા માર્ગે અહિંસાથી આઝાદીની લડત લડી રહ્યા હતા.
અડાસમાં અડીખમ ઊભેલું આ શહીદ સ્મારક આઝાદી માટે શહીદ થનારા એ પાંચ યુવાનોના બલિદાનની મૂક સાબિતી છે.’ અંબાલાલ રાજ ખાટલામાં બેઠા-બેઠા જ શહીદ સ્મારક સામે આંગળી ચીંધીને મારી સાથે
ગુજરાતના આણંદ જિલ્લાનું અડાસ ગામ આઝાદીના પાના પર પોતાનો આગવો ઇતિહાસ ધરાવે છે. ૧૯૪૨માં અંગ્રેજો જેલો ભરી રહ્યા હતા અને અહીં ગુજરાતના યુવાનો ઘરબાર બધુંય છોડી અંગ્રેજોને હાંકી કાઢવાની યોજનાઓ બનાવી રહ્યા હતા. એ દિવસે પણ કંઈક આવા જ વિચારો કરતા વડોદરાની કોલેજો અને શાળામાં અભ્યાસ કરતા ૩૪ નવયુવાનો, ગાંધીજીનો ‘કરેંગે યા મરેંગે - અંગ્રેજો ચાલ્યા જાવ'નો સંદેશો ગુજરાતના ગામે-ગામ પહોંચાડવા વડોદરાથી કૂચ કરી. આ યુવાનોમાં અતિશય જોશ ભરેલા એ પાંચ યુવાનો પણ હતા જેમનું જીવન આઝાદીને વરી ચૂક્યું હતું. આ નામો હતાં ભાદરણ ગામના ૨૩ વર્ષીય રતિલાલ પટેલ, ૨૦ વર્ષના ધર્મજ ગામના રમણલાલ પટેલ, દહેગામના ૨૦ વર્ષીય મોહનલાલ પટેલ, બાલાસિનોરના ૨૧ વર્ષીય તુલસીદાસ મોદી અને ચાણસ્માના ૨૦ વર્ષીય મણિલાલ પુરુષોત્તમદાસ. પાંચેય અડાસ રેલવે સ્ટેશન પર અંગ્રેજોની ગોળીઓનો ભોગ બન્યા અને દેશની આઝાદીમાં પોતાનું નામ સદાય માટે અંકિત કરી ગયા.
This story is from the August 06, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 06, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એનાલિસિસ
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ
રાજકાજ
એઆઈના માધ્યમથી અમિત શાહને ટાર્ગેટ બનાવાય છે ત્યારે...
રાજકાજ
કર્ણાટકમાં પ્રજ્વલ રેવન્નાનું સેક્સ કાંડ : ભાજપ માટે સંકટ
પંચામૃત
તર્ક-વિતર્કથી નહીં, શ્રદ્ધા દ્વારા ઊંડી સમજ
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે
મુવી-ટીવી
થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી