試す 金 - 無料
સરકાર મારી... તો લગામ પણ મારી જ ને!
Chitralekha Gujarati
|June 24 , 2024
નવી સરકારની રચના પહેલાં નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નાક દબાવશે એવી શક્યતા વ્યક્ત થતી હતી, પરંતુ મોદીએ એમની માગણી અને મહત્ત્વાકાંક્ષા પર લગામ તાણી દીધી છે. પ્રધાનમંડળમાં સંખ્યાબળથી માંડી ખાતાંની ફાળવણીમાં પણ મોદીએ એમની કારી ફાવવા દીધી નથી.

રાજકીય વર્તુળોમાં જેટલો ગણગણાટ હતો એના કરતાં ઘણી સરળતાથી નરેન્દ્ર મોદીની ત્રીજી વારની સરકાર સત્તારૂઢ થઈ ગઈ છે અને મોદીએ એમની આદત પ્રમાણે વડા પ્રધાનપદ સંભાળતાંની સાથે જ અઢી મહિનાથી ચૂંટણીની આચારસંહિતાને કારણે સુષુપ્ત થઈ પડેલા પ્રશાસનતંત્રને ચાબુક મારી ફરી દોડતું પણ કરી દીધું છે.
ગયા મંગળવારે ચૂંટણીનાં પરિણામ જાહેર થતાં ગયાં અને ભાજપ પોતે સ્પષ્ટ બહુમતથી છેટે રહી જશે એ સાફ થયું ત્યારથી મોદીએ વડા પ્રધાન તરીકેની એમની ત્રીજી મુદતમાં વિશેષ તો તેલુગુ દેશમના ચંદ્રાબાબુ નાયડુ (લોકસભામાં ૧૬ બેઠક) અને જનતા દળ-યુનાઈટેડના નીતિશ કુમાર (લોકસભામાં ૧૨ બેઠક)ના ઓશિયાળા બનીને રહેવું પડશે એવી ચર્ચા હતી. આખરે તો એમની સરકારનું અસ્તિત્વ આ બે મોટા સાથી પક્ષો પર અવલંબિત છે. આ બન્ને પક્ષોની અપેક્ષા (ખરેખર તો માગણી)ની યાદી બહુ મોટી હતી. રાજકારણમાં આમેય નાક દબાવવાના મોકા કોઈ છોડતું નથી. એ હિસાબે આ બન્ને પક્ષે પ્રધાનમંડળમાં મોટા સહભાગની માગણી કરી હતી. રાજકારણના ખેલમાં બોલ્યા વગર પણ ઘણા સંકેત આપવામાં આવે છે. મોદી પોતાની માગણી નહીં સ્વીકારે તો ભાજપ સાથે છેડો ફાડવા સુધીની નોબત આવી શકે એવા ઈશારા આપવામાં આવ્યા હોય એવી પણ ભારોભાર શક્યતા છે.
હાથ જોડ્યા, પણ હાથ ઉપર રાખ્યા: નરેન્દ્ર મોદીએ ભાજપના મોટા ભાગના મંત્રીઓનાં ખાતાં જાળવી રાખવામાં પણ સફળતા મેળવી.
このストーリーは、Chitralekha Gujarati の June 24 , 2024 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Chitralekha Gujarati からのその他のストーリー

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size