कोशिश गोल्ड - मुक्त

સર્વાઈલ કેન્સરઃ ઝડપી નિદાન છે અક્સીર ઈલાજ નો માર્ગ

Chitralekha Gujarati

|

February 12, 2024

ગર્ભાશયના મુખમાંથી કર્ક રોગના કોષ પકડવાનું કામ કરતી પેપ સ્મિયર ટેસ્ટ વિશે આ જાણી લો...

- ડૉ. અર્ચના પારસ શાહ

સર્વાઈલ કેન્સરઃ ઝડપી નિદાન છે અક્સીર ઈલાજ નો માર્ગ

કેન્સરનું નામ પડતાંવેંત શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય એ સ્વાભાવિક છે. કૅન્સર શરીરનાં કોઈ પણ અંગમાં થઈ શકે છે. સ્ત્રીને કનડતા કર્ક રોગના પ્રકારની વાત કરીએ તો, ગર્ભાશયના મુખ (સર્વિક્સ)માં થતા કૅન્સરને સર્વાઈકલ કૅન્સર કહે છે. સર્વાઈકલ કૅન્સર એ ૧૫થી ૪૪ વર્ષની મહિલાઓમાં સૌથી વધુ જોવા મળતો કૅન્સરનો પ્રકાર છે. જો કે આપણે ત્યાં એ વિશે જાગરૂકતા અને એની તપાસનું પ્રમાણ અત્યંત નહીંવત્ છે.

સર્વાઈકલ કૅન્સર એ સંપૂર્ણપણે મટી શકે એવો રોગ છે. કારણ એ કે એને અસાધ્ય તબક્કા સુધી પહોંચવામાં સમય લાગે છે. આ ઉપરાંત, એનાં ચોક્કસ લક્ષણોને કારણે સામાન્ય તપાસ અને ફેરતપાસ દ્વારા એનું નિદાન શક્ય બને છે. કમનસીબે ભારતમાં મહિલાઓનો ઘણો મોટો વર્ગ સર્વાઈકલ કૅન્સરની સંભાળ માટેની સ્ક્રીનિંગ પ્રક્રિયા વિશે અજાણ છે. રસીકરણ, સ્ક્રીનિંગ અને સારવારની મદદથી તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)એ ૨૦૫૦ સુધીમાં આ પ્રકારના કૅન્સરના નવા કેસમાં ૪૦ ટકા અને સર્વાઈકલ કૅન્સર સંબંધિત મૃત્યુના આંકમાં ૫૦ લાખના ઘટાડાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.

Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Listen

Translate

Share

-
+

Change font size