મને વિશ્વાસ છે કે ઉપરના શબ્દો તમે વાંચ્યા નહિ હોય, ગાયા હશે! આ ગાવાની સાથે મનમાં એક દૃશ્ય બન્યું હશે કે જેમાં વચ્ચે એક વડીલ હશે અને આસપાસ નાનાં-મોટાં બાળકો હોય.
આ વીસ માર્ચે ‘વિશ્વ વાર્તા દિવસ' છે, ત્યારે યાદ કરીએ તો આપણે સૌએ એ સમય જોયો-જીવ્યો છે કે જ્યારે ઘરમાં દાદા-દાદી કે નાનાનાનીની આસપાસ બાળકોની આખી ટોળકી ગોઠવાઈ જતી અને પછી ઘરના વડીલો બાળકોને મહાભારત, રામાયણ, વિક્રમ વેતાળ, પંચતંત્ર કે અકબર-બીરબલની વાર્તા કહેતાં. આપણમાંથી કોઈએ મહાભારત કે રામાયણ કે કોઈ પુરાણો કે પંચતંત્ર ના વાંચ્યું હોય તોય આપણે એ બધી કથાઓ કે વાર્તાઓ ઘણા અંશે જાણીએ છીએ, એનું કારણ છે કે, ‘रोज सुनाये दादी नानी इक परियो की कहानी ીऐसा देस हे मेरा પણ આજે આ ચિત્ર બદલાયું છે, હાલના સમયમાં બાળકને વાર્તા કહેવાની પરંપરા તો વીસરાઈ જ ગઈ છે. ન્યુક્લિયર ફૅમિલીમાં યુવાન માતાપિતા પાસે બાળકને વાર્તા કહેવાનો સમય નથી, અથવા તો એમને વાર્તાઓ આવડતી નથી, જોકે બાળકનેય નાનકડી ઉંમરમાં એટલું બધું તો ભણવાનું પ્રેશર હોય છે કે એની પાસે વાર્તા સાંભળવાનો સમય છે કે કેમ? એય પ્રશ્ન છે!
Esta historia es de la edición Abhiyaan Magazine 23/03/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 23/03/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વિઝા વિમર્શ
એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)
મૂવી ટીવી
કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં
ફેમિલી ઝોન હેલ્થ
અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?
પ્રવાસન
પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ
કવર સ્ટોરી
સેક્સટૉર્શન અને એક્સટૉર્શન
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.
એનાલિસિસ
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ