બદલાઈ રહેલા રંગરૂપ સાથે ઉપલબ્ધ છે ખાદી
ABHIYAAN|August 26, 2023
હવે ખાદીમાં જે ટ્રેન્ડ વિકસી રહ્યો છે તે યુવાનોને પણ આકર્ષિત કરવામાં સફળ થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં જુદા-જુદા પ્રકારની ખાદી ઉપલબ્ધ બની છે. ખાદીને સિલ્ક, વૂલ અને કોટનની સાથે મિક્સ કરવામાં આવી રહી છે. સિલ્ક અને ખાદીનાં વસ્ત્રોમાં ૫૦-૫૦ ટકાનો રેશિયો રાખવામાં આવે છે. આ ફેબ્રિક મોંઘું છે, કારણ કે તે રોયલ લૂક આપે છે.
બદલાઈ રહેલા રંગરૂપ સાથે ઉપલબ્ધ છે ખાદી

રાષ્ટ્રની પ્રગતિને ધ્યાનમાં રાખીને મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને સ્વદેશી બનાવટની વસ્તુઓની વાત ચાલી રહી હોય ત્યારે ફેશન ઇન્ડસ્ટ્રી પણ કેવી રીતે બાકાત રહે અને એટલે જ હવે ફેશન ઇન્ડસ્ટ્રીમાં ખાદી પણ નવા રંગરૂપ સાથે જમાવટ કરી રહી છે. ભારતની સ્વતંત્રતાના આંદોલન દરમિયાન ખાદીએ સ્વદેશની ઓળખ પ્રાપ્ત કરી હતી અને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીએ ખાદીના બ્રાન્ડ એમ્બેસેડર બનવાનું કામ કર્યું હતું. ત્યાર બાદ તો ઘરે ઘરે ખાદીના કાપડમાંથી બનેલાં કપડાં પહેરવાની શરૂઆત થઈ હતી. સમય જતાં વળી પાછી ખાદી ભૂલાવવા લાગી. તેની પાછળનું કારણ ખાદીમાં ઉપલબ્ધ મર્યાદિત રંગો અને પેટર્નને માનવામાં આવતું. ખૂબ સીમિત રંગો અને પેટર્ન સાથેનાં કપડાં ખાદીના કાપડમાં ઉપલબ્ધ બનતાં. પરિણામે ફેશન જેવી ફાસ્ટ ગ્રોઇંગ ઇન્ડસ્ટ્રીમાં ખાદી ભુલાતી ગઈ. જોકે હવે પાછું ખાદીનાં કપડાંનો ઉપયોગ શરૂ થયો છે. ખાદી ફેશન ઇન્ડસ્ટ્રીમાં મહત્ત્વનું સ્થાન મેળવી રહી છે. તેની પાછળનું કારણ છે ખાદીમાં થયેલા જુદા-જુદા સંશોધનાત્મક પ્રયોગોમાં મળેલી સફ્ળતા. ખાદી હવે ઘણા બધા રંગોમાં ઉપલબ્ધ છે. જુદી-જુદી સ્ટાઇલ અને પેટર્ન સાથે ખાદી યુવાનોને આકર્ષિત કરી રહી છે. આપણે ત્યાં ખાદીનાં કપડાંને લઈને હવે વિવિધ ફેશન શોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

Esta historia es de la edición August 26, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición August 26, 2023 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૨)

time-read
3 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

કલાકારો પોતાનું ધ્યાન રાખે છે, પોતાના ચાહકોનું નહીં

time-read
3 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
ફેમિલી ઝોન હેલ્થ
ABHIYAAN

ફેમિલી ઝોન હેલ્થ

અકળાવતારી અળાઈમાં રાહત કેવી રીતે મેળવવી?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે
ABHIYAAN

વાણી એ અગ્નિ છે, ભસ્મીભૂત પણ કરી શકે અને હૂંફ પણ આપી શકે

આપણી વાણીનો વિસ્તાર નકામી લવારીથી લઈને નાદ બ્રહ્મની સાધના સુધી વિસ્તરી શકે છે. બસ, એ વિસ્તાર કેવી રીતે કરવો એ આપણે જોવાનું છે.

time-read
2 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
ABHIYAAN

કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ

દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
પુસ્તક પરિચય
ABHIYAAN

પુસ્તક પરિચય

૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

સેક્સટૉર્શન અને એક્સટૉર્શન

time-read
7 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ABHIYAAN

એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?

ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.

time-read
8 minutos  |
Abhiyaan Magazine 11/05/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 11/05/2024