Life Care - August 10, 2020Add to Favorites

Life Care - August 10, 2020Add to Favorites

Obtén acceso ilimitado con Magzter ORO

Lea Life Care junto con 8,500 y otras revistas y periódicos con solo una suscripción   Ver catálogo

1 mes $9.99

1 año$99.99 $49.99

$4/mes

Guardar 50% Hurry, Offer Ends in 6 Days
(OR)

Suscríbete solo a Life Care

1 año$25.74 $6.99

Guardar 73% Memorial Day Sale!. ends on June 1, 2024

comprar esta edición $0.99

Regalar Life Care

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Seguro verificado
Pago

En este asunto

Social Awareness, Corona Warriors, Do You Know, Self – Care, Cover Story, Health Mantra, Tips, Special Story, Women’s Health, Life Style, Career Corner, Kitchen Corner, Lifecare, Lifecarenews.in, 121Issue, 6thYearOfLifecare, 10thAugust2020,

કોરોના વોરીયર્સ: અગર હૌસલે હો બુલંદ...

ચાર વોરિયર્સ કોરોના સામેનો જંગ જીતી ફરી મેદાનમાં

કોરોના વોરીયર્સ: અગર હૌસલે હો બુલંદ...

1 min

સોશ્યલ અવેરનેસ: વતનનો સાદ સાંભળી કોરોનાનો સફાયો કરવા વિદેશમાં અભ્યાસ કરી સ્થાયી થવા ઈચ્છતા તબીબોએ રાજકોટ સિવિલ કોરોના વોર્ડમાં ફરજ બજાવી

કોઈપણ કપરા સમયમાં માતૃભૂમિના સાદને સાંભળી યુવાઓ દેશસેવા માટે હરહંમેશ તત્પર હોય જ છે. ભારતની પૂણ્યભૂમિના સંસ્કાર એ આપણી આગવી ધરોહર છે. પછી તે આઝાદી કાળ હોય કે રાષ્ટ્ર પર આવેલી કુદરતી આફત.

સોશ્યલ અવેરનેસ: વતનનો સાદ સાંભળી કોરોનાનો સફાયો કરવા વિદેશમાં અભ્યાસ કરી સ્થાયી થવા ઈચ્છતા તબીબોએ રાજકોટ સિવિલ કોરોના વોર્ડમાં ફરજ બજાવી

1 min

સ્મીમેર હોસ્પિટલના ડો. અમિત પટેલે કોરોનાને મ્હાત આપી પુનઃફરજ પર

કોરોના સંકટમાં સુરતના દર્દીઓની જીવનરક્ષા કરવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલની મોટી જવાબદારી: લોકોની સેવા કરવાનો મુખ્ય ધ્યેય છે: ડો. અમિત પટેલ

સ્મીમેર હોસ્પિટલના ડો. અમિત પટેલે કોરોનાને મ્હાત આપી પુનઃફરજ પર

1 min

કોરોના સામે નાગરીકોની રક્ષા કાજે સતત સેવારત સિવિલ હોસ્પિટલનો મેનેજમેન્ટ સ્ટાફ: પડદા પાછળના કલાકાર એચ.આર. મેનેજર રેખાબેન પટેલ

રેખા મેડમ, આ નવા કોવિડ વોર્ડમાં બેડની ગોઠવણી કઈ રીતે કરવી? આજે એડમિટ થયેલા 10 દર્દીઓને ક્યા વોર્ડમાં રાખવાના છે? ડૉક્ટર્સની શિફ્ટ ડ્યુટી ગોઠવાઈ ગઈ ?સામાનની ફેરવણી માટે કેટલાં માણસોને બોલાવવા? આવી અનેક સમસ્યાઓ તેમજ સિવિલના નાના-મોટાં તમામ પ્રશ્નોનાં હસીને જવાબ આપતાં અને સૌની સમસ્યાનું ત્વરિત સમાધાન કરતા હસમુખા કર્મચારી એટલે સિવિલ હોસ્પિટલના એચ.આર.મેનેજર રેખાબેન પટેલ.

કોરોના સામે નાગરીકોની રક્ષા કાજે સતત સેવારત સિવિલ હોસ્પિટલનો મેનેજમેન્ટ સ્ટાફ: પડદા પાછળના કલાકાર એચ.આર. મેનેજર રેખાબેન પટેલ

1 min

સેલ્ફ કેર: શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે તો શું થાય?

-> આવા અનેક સવાલો છે જેના જવાબ તમે જાણવા ઈચ્છો છો. -> આપણા શરીરમાં ઓક્સિજનનું સ્તર ૯૪ અને ૧૦૦ની વચ્ચે હોવું જોઈએ. -> ૯૪ ની નીચે આવે તો સારવાર લેવાની જરૂર ઊભી થાય છે.

સેલ્ફ કેર: શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે તો શું થાય?

1 min

હેલ્થ મંત્ર: તંદુરસ્ત અને સ્વસ્થસુખી જીવન જીવવા માટે જીવનમાં સ્વચ્છતા ખુબ જરૂરી

મેલેરિયા અને ડેગ્યુથી બચવું હોય તો સ્વચ્છતા અપનાવીએ અને રોગોથી દૂર રહીએ એ જ આખરી ઈલાજ છે

હેલ્થ મંત્ર: તંદુરસ્ત અને સ્વસ્થસુખી જીવન જીવવા માટે જીવનમાં સ્વચ્છતા ખુબ જરૂરી

1 min

ટીપ્સ: ગળાની બળતરા માટે સરળ ઘરેલુ ઉપાય

કાળા મરી શરદી અને તાવ માટે ખૂબ જ ગુણકારી હોય છે. છ કાળા મરી, ઝીણા વાટીને તેને એક ગ્લાસ ગરમ પાણીમાં છ પતાસા સાથે મિક્સ કરી થોડા દિવસ સતત રોજ રાત્રે ઉપયોગ કરવો જોઈએ. આવુ કરવાથી ખાંસી-શરદી દૂર થઈ જાય છે.

ટીપ્સ: ગળાની બળતરા માટે સરળ ઘરેલુ ઉપાય

1 min

સ્પેશ્યલ સ્ટોરી: સ્વાતંત્રય સેનાની દિનકરભાઈ દેસાઈને સન્માનિત કરાયાં

૯ ઓગસ્ટના દિવસે, ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ નિમિતે સ્વાતંત્ર્ય સેનાનીઓને રાષ્ટ્રપતિ ભવનમાં સન્માનિત કરવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના પગલે ભારત સરકારે સ્વાતંત્ર્ય સેનાનીઓને પોતાના ઘરે જ સન્માન કરવામાં આવ્યા છે ત્યારે નવસારીના સ્વતંત્રતા સંગ્રામમાં સંઘર્ષ કરનાર દિનકરભાઈ દેસાઈનું સન્માન કરવામાં આવ્યું છે.

સ્પેશ્યલ સ્ટોરી: સ્વાતંત્રય સેનાની દિનકરભાઈ દેસાઈને સન્માનિત કરાયાં

1 min

વુમન હેલ્થ: સ્ત્રીઓએ કેલ્શિયમ સમૃદ્ધ ખોરાક લેવો જોઈએ

કેલ્શિયમ એવિવિધ પ્રકારનાં ખાધા પદાર્થોમાં જોવા મળતું ખનિજ પ્રકાર છે. કેલ્શિયમ એક આવશ્યક પોષક તત્વ છે, જે દરેક વ્યક્તિના આખા શરીરના વજન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે જાણીએ જ છીએ કે કેલ્શિયમની ઉણપ હાડકાં અને દાંત પર સૌથી વધુ અસર કરે છે. શરીરમાં કેલ્શિયમની ઉણપને કારણે હાડકાં નબળા પડે છે અને સાંધાનો દુખાવો થાય છે. તેથી, 30 વર્ષની વય પછી, વ્યક્તિએ આહારમાં યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ શામેલ કરવું જોઈએ. કારણ કે આ ઉમર પછી હાડકાઓના વિકાસની ગતિ ધીમી પડે છે. આ આર્ટીકલ દ્વારા આપણે જાણીશું કે સ્ત્રીઓ માટે યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ શા માટે જરૂરી છે અને કેલ્શિયમ સમૃદ્ધ ખોરાક શું છે.

વુમન હેલ્થ: સ્ત્રીઓએ કેલ્શિયમ સમૃદ્ધ ખોરાક લેવો જોઈએ

1 min

લાઈફ સ્ટાઈલ: જો મણકા અને કરોડરજ્જુની બિમારીથી પીડિત હો તો બદલાવો કામ કરવાની સ્ટાઈલ.

આધુનિક લાઇફ સ્ટાઇલમાં શરીરની આંતરીક રચના પણ બદલાઇ રહી છે. એક સમય હતો કે પચાસ પછી જ અમુક બીમારીઓ લાગુ પડતી જ્યારે વર્તમાન સમયમાં યુવાવસ્થાથી જ નાની મોટી બિમારીઓને આમંત્રણ મળવાનું શરૂ થઇ જાય છે જેનું એક માત્ર કારણ છે અત્યારની ભાગદોડવાળી જિંદગી અને આહાર પ્રણાલી છે.

લાઈફ સ્ટાઈલ: જો મણકા અને કરોડરજ્જુની બિમારીથી પીડિત હો તો બદલાવો કામ કરવાની સ્ટાઈલ.

1 min

કેરિયર કોર્નર: કારકિર્દી કેવી રીતે નકકી કરશો?

અભ્યાસમાં બોર્ડની ધોરણ ૧૨ એચ.એસ.સી. ની પરીક્ષામાં ઉચ્ચ સફળતાનો પ્રથમ પડકાર લેવો પડે છે. પછીથી આ કર્મ અભ્યાસ અને કેરિયરમાં આવ્યા કરે છે. આ વિવિધ તબક્કામાં વિદ્યાર્થી, યુવાન, ઉમેદવારે, સફળતા કેમ મેળવવી, કેવી વ્યુહરચના કરવી, તેની રણનીતિ શું હોઈ શકે ? તેની સપ્તરંગી મેઘ ધનુષ્ય જેવી ૭ કળા (Trick) પણ છે.

કેરિયર કોર્નર: કારકિર્દી કેવી રીતે નકકી કરશો?

1 min

કિચન કોર્નર: સવારે ખાલી પેટ ચા પીવાથી નુકશાન થાય છે?

આદિકાળથી ચા અને ભારત એક બીજાના પર્યાય છે, ચા ભારતીય સમાજનું એક અભિન અંગ છે. જેને આપણે ક્યારેય પણ ભૂલી નહી શકીએ. જે દિવસે આપણે ચા ન પીએ તે દિવસે જાણે આપણા દિવસની શરૂઆત સારી થઇ જ ના હોઈ તેવું લાગે છે.

કિચન કોર્નર: સવારે ખાલી પેટ ચા પીવાથી નુકશાન થાય છે?

1 min

Leer todas las historias de Life Care

Life Care Magazine Description:

EditorLife Care

CategoríaHealth

IdiomaGujarati

FrecuenciaFortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytimeCancela en cualquier momento [ Mis compromisos ]
  • digital onlySolo digital
MAGZTER EN LA PRENSA:Ver todo
REVISTAS RELACIONADASVer todo