CATEGORIES
Categories
સમર સ્પેશિયલ કૂડ
ગરમીથી રાહત મેળવવા માટે લોકો એસી, કુલરથી માંડીને વિવિધ પ્રકારના ઠંડા પીણાનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ આના દ્વારા મળતી રાહત થોડા સમય માટે જ હોય છે. તેથી જ ઉનાળાની ઋતુમાં, તમારે તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. જે લાંબા સમય સુધી તમારા શરીરમાં ઠંડકનો અહેસાસ બનાવી શકે છે. તે શરીરને હાઇડ્રેટ રાખવામાં પણ મદદ કરી શકે છે. તો આજે અમે તમને એવી શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ડાયટમાં સામેલ કરીને તમે ગરમીથી રાહત મેળવી શકોછો.
ચહેરા પર બરફ ઘસવાના ફાયદા
ચહેરા પર બરફ લગાવવાથી માત્ર ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે પરંતુ તમારા ચહેરાને ઠંડક પણ મળે છે
સમર ટિપ્સ: જાણો પરસેવાની દુર્ગંધને ઓછી કરવાની કુદરતી રીત
શરીરની દુર્ગંધને કારણે ઘણા લોકો પરેશાન થઈ જાય છે અને વિવિધ પ્રકારના ડિઓડરન્ટ કે પાવડર અપનાવે છે, પરંતુ આ સમસ્યાનો ઈલાજ થતો નથી
વાંસ ના જંગલ સાચવનારાઓ ને વળતર
૦ છોટાઉદેપુર વન વિભાગ હેઠળના આરક્ષિત જંગલોમાં પરિપક્વ વાંસ વનોની કટાઈ થી 8 લાખ જેટલા વાંસ દંડા(બાંબુ પોલ્સ) મળ્યા.. ૦ વાંસ વનોના ઉછેર અને રક્ષણમાં યોગદાન આપનારી 19 જેટલી સહભાગી વનીકરણ મંડળીઓ ના સદસ્યો અને સંબંધિત ગામોના જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ૩ લાખ બાબું પોલ્સ આપવાનું આયોજન.. ૦ વિતરણનો પ્રારંભ..
જો તમે હીટ સ્ટ્રોકથી બચવા માંગતા હો, તો તમારું માથું ઢાંકીને બહાર જાઓ, આ વર્ષો જૂની રીત છે.
દરેક સંસ્કૃતિમાં, માથું ઢાંકવા માટે અમુક પ્રકારનું સીવેલું અથવા અનસ્ટીચ કાપડ હોય છે. પછી તે ટોપા અને ટોપી હોય કે દુપટ્ટા અને ગમછા હોય.
જો તમે ખાવાના શોખીન છો તો આ શહેરોની અવશ્ય મુલાકાત લો!
ખાવાના ખૂબ જ શોખીન હોય છે ભારતીય લોકો
જલજીરાના ફાયદા
પાણીની અછત ઉનાળામાં ડિહાઇડ્રેશનની સમસ્યા તરફ દોરી જાય છે. આવી સ્થિતિમાં જલજીરાનું પાણી તમારા શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે
આઈસ ક્યુબના ફાયદા
ઉનાળામાં ચહેરા પર બરફ લગાવવાથી તે ચહેરા પરની ગંદકી દૂર કરે છે તેમજ રોમ છિદ્રોને ખોલવામાં મદદ કરે છે.
ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની સફળતા
> રાજકોટની શાકભાજી વેચતી ગરીબ મહિલા દર્દીના ગળાની ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન > અમદાવાદ મેડિસિટી સ્થિત ગુજરાત કૅન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના તબીબોએ 9 કલાકની જહેમતના અંતે ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું > ખાનગી હોસ્પિટલમાં અંદાજે રૂ. 5 લાખના ખર્ચે થતું ઓપરેશન ગુજરાત કૅન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (PMJAY) હેઠળ વિના મૂલ્યે થયું > ગુજરાત કૅન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ ગરીબ દર્દીનું વિના મૂલ્યે ઓપરેશન કરાયું - ડો.શશાંક પંડ્યા, વડા, ગુજરાત કૅન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિવિલ મેડિસિટી, અમદાવાદ > મસ્તિષ્ક અને ગળામાં આટલી મોટી ગાંઠ હોવાનું ઉપ્લબ્ધ તબીબી સાહિત્યમાં નોંધાયું નથી – ડૉ. પ્રિયાંક રાઠોડ, હેડ એન્ડ નેક ડિપાર્ટમેન્ટ, ગુજરાત કૅન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સિવિલ મેડિસીટી, અમદાવાદ
કેટલીકવાર બહાર જતી વખતે પરસેવો અને ખંજવાળ શરૂ થાય છે. જ્યારે ત્વચા પર ખંજવાળ આવે છે, ત્યારે તમે તેના પર તમારા નખ ઘસો છો
ઉનાળામાં પરસેવા પછી ખંજવાળ આવે છે, તો આ રીત અપનાવી ને આ સમસ્યા દૂર કરી શકાય
કભી હસ ભી લિયા કરો: ૧લી મે વિશ્વ હાસ્ય દિન
> હાસ્ય દુનિયાની સૌથી સરળ, સસ્તી અને ટકાઉ દવા છે : કમલેશભાઈ મસાલાવાલા (લાફ્ટર થેરાપિસ્ટ) > નાની નાની પળોનો આનં માણી સદા હસતા રહેવું એ જ શરીરને નિરોગી બનાવવાની ગુરુચાવી છે સુશીલાબેન ઓઢકર (વૃદ્ધાશ્રમવાસી) > દુઃખના સમયે હસવાથી દુઃખ ભુલાઈ જાય છે, હાસ્ય જ જીવન જીવવાનો રસ્તો આપે છે કિરીટભાઇ : વસાવડા (વૃદ્ધાશ્રમવાસી)
આોગ્ય માટે માત્ર પાણી જ નહીં, પાણીની બોટલનું પણ ધ્યાન રાખવું જરૂરી છે
ઉનાળાની ઋતુમાં સૌથી મહત્વની બાબત એ છે કે આપણે આપણા શરીરને હાઇડ્રેટ રાખવું જોઈએ. આ માટે આપણામાંથી મોટાભાગના લોકો પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરતા હોય છે. જે આપણા શરીરના આરોગ્ય માટે અનેક પ્રકારના જોખમો ઊભા કરી શકે છે.
આંખો માટે હેલ્દી જ્યુસ
આજકાલ ચશ્મા માત્ર વડીલો કે વૃદ્ધોની આંખ પર જ દેખાતા નથી, પરંતુ મોટાભાગના બાળકોની આંખ પર નંબરવાળા ચશ્મા પણ જોવા મળે છે.
આ હપ્તામાં એન્ડટીવી પર જુઓ કિરદારોની કશ્મકશ
એન્ડટીવી પર આ સપ્તાહમાં પાત્રો તેમના વહાલાજનોને બચાવવાની મૂંઝવણમાં જોવા મળશે.
સ્વાદિષ્ટ બ્રેડ
બ્રાઉન બ્રેડ બનાવવા માટે અનાજના જાડા લોટનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી કરીને બ્રેડ બન્યા પછી પ્રાકૃતિક રૂપથી ભૂરા રંગની થઈ જાય
હપ્પુ કી ઉલટન પલટનની હિમાની શિવપુરી ઉર્ફે કટોરી અમ્મા કહે છે..
કાકડીનો રસ અથવા તેનો ગર બે નાની ચમચી દૂધના પાઉડર અને ઈંડાના સફેદ ભાગ સાથે મિશ્રિત કરી શકાય
ભાભીજી ઘર પર હૈમાં વિદિશા શ્રીવાસ્તવ ઉર્ફે અનિતા ભાભી કહે છે..
હાઈડ્રેટેડ રહેવા માટે સૌથી સારી બાબત ભરપૂર પાણી પીવું જોઈએ
બાળકોમાં ન થવા દો આયરનની ઉણપ
શું તમારા બાળકોને પૂરતા શું પ્રમાણમાં આયર્ન મળી રહ્યું છે. ઘણાબધા લોકો નાના બાળકોને દાળનું પાણી, ભાત, દૂધ, સેરેલેક વગેરે આપતા તો હોય છે પરંતુ આયર્નયુક્ત ડાયટ ઉપર ફોકસ કરતા નથી. જો કે આયરન મગજના વિકાસથી માંડીને શરીરને ઊર્જા અને મસલ્સના ફંક્શન માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આયરનની ખામીને લીધે શીખવા અને વ્યવહાર સંબંધિત સમસ્યાઓ ઉદભવી શકે છે.
બાલ શિવમાં મૌલી ગાંગુલી ઉર્ફે મહાસતી અનસૂયા કહે છે..
મને બધું જ નૈસર્ગિક અને સેન્દ્રિય ગમે છે: મૌલી ગાંગુલી
ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?ની ફરહાના ફાતેમા ઉર્ફે શાંતિ મિશ્રા કહે છે..
સપ્તાહમાં કમસેકમ બે વાર ત્વચામાંથી વધુ પડતી ગંદકી અને તેલ કાઢી નાખવા જોઈએ
ગરમીમાં ઠંડક
પેટમાં થતો ગેસ કે એસીડીટી ને દુર કરવા માટે પ્રયોગો દ્વારા ઘણીવાર પાણી જેવા ઝાળા થતા રહે છે. જેનાથી શરીરની અંદર રહેલ પાણી અને મીઠું ઓછું થઇ જાય છે
ઉનાળામાં રાખો વિશેષ કાળજી
ઘૂંટણના ડેડ સેલ્સને હટાવવા માટે એક દિવસ છોડીને એક દિવસે ખાંડ અને લીંબુના મીશ્રણને હળવા હાથે લગાવવું જોઇએ
તમારી આઇસક્રીમમાં સંક્રમણ તો નથીને?
બરફનો સીધો સંબંધ સ્વાસ્થ્ય સાથે જોડાયેલ છે. તેના નિર્માણ માટે વિશેષ ધારા ધોરણો મુજબ જ બરફ બનાવવા માટે નું પાણી માત્ર શુદ્ધ જ નહીં પરંતુ તેમાં કલોરિનનું પ્રમાણ પુરતું હોવું જોઇએ. આ ઉપરાંત કાટ રહિત અને સાફ કન્ટેનર તેમજ બરફ જમાવવા માટે નો હોજ ચોખ્ખો હોવો જરૂરી છે. તેમજ આઈસક્રીમ બનાવતી ફેકટરીઓમાં પણ શુદ્ધ ખાધ સામગ્રીનો ઉપયોગ અને પાણીની ક્વોલીટી ઉત્તમ હોવી જોઈએ.
આવી એક્સરસાઇઝ ફાયદાકારક
આપણું શરીર રોજિંદા કામોથી થાકી જાય છે, પરંતુ શરીરના જે ભાગ પર સૌથી વધુ અસર થાય છે તે પણ છે. પણ દરરોજ આપણો વજન ઉપાડે છે. ચાલવું, ઉભા થવું, બેસવું, દોડવું વગેરે દરેક બાબતમાં સહાયક થાય છે. આવામાં, જો પગ માટે થોડીક વિશેષ કસરત કરવામાં આવે છે, તો ખૂબ જ સારું રહે. ફિટનેસ ટ્રેનરના મતે કસરતની જેટલી જરૂર છે તેટલી જ સ્ટ્રેચિંગ પણ જરૂરી છે, આમ, જો તમે દિવસ દરમિયાન થોડીક સ્ટ્રેચિંગ કરો છો, તો તમે ઘણી બધી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. જ્યાં સુધી પણ સ્ટ્રેચિંગની વાત છે, તો તમારે દરરોજ થોડીક કસરતો કરી શકો છો.
બ્લડ ગ્રુપ મુજબ આહાર લો, જાણો શું સેવન કરવું જોઈએ અને શું નહી? તો ચાલો આપણે જાણીએ મહિલાઓએ તેમના બ્લડ ગ્રુપ પ્રમાણે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
સુંદર અને સ્વસ્થ રહેવા માટે દરેક સ્ત્રી જુદી જુદી વસ્તુઓનું સેવન કરવાનું પસંદ કરે છે. પરંતુ અમુક વસ્તુઓ દરેક સ્ત્રીને ક્યારેય સુટ કરતી નથી. જેના કારણે તેને પેટને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવું તમારા શરીર મુજબ આહાર ન લેવાને કારણે થતું હોય છે. આ સ્થિતિમાં, તમારે તમારા બ્લડ ગ્રુપ અનુસાર ડાયટ પ્લાન કરવું જોઈએ. જેનાથી શરીરમાં ઉર્જા મળે છે અને રોગોનું જોખમ પણ ઘટે છે.
પ્રોટીન કોના માટે કેવું અને કેટલું જોઈએ એ જાણવું જરૂરી
યુ.એસ.ઇન્સ્ટિટયુટ ઓફ મેડિસિન અનુસાર જેનું વજન ૭૦ કિલો છે. તેમને પ્રત્યેક દિવસ ૫૬ ગ્રામ પ્રોટીન લેવું જોઈએ
શેરડીનો રસ ગરમીની ઋતુમાં ખૂબ જ ફાયદાકlરક..
શેરડીનો રસ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે આને પીવાથી વ્યક્તિને ભરપૂર ઊર્જા પ્રાપ્ત થાય છે
ચહેરાને નિખારવા માંગો છો, તો કિચનમાં રહેલા વસ્તુનો ઉપયોગ કરો.
જીરામાં એંટીબેક્ટરીયલ અને એંટીઓક્સીડેન્ટ ગુણથી ત્વચાની સુંદરતા વધે છે
ગરમીને હરાવે તેવા પારંપરિક ફંડાઓ
ગરમીના કારણે લોકો ડીહાઈડ્રેશનનો શિકાર બને છે
ખાદ્ય પદાર્થમાં ભેળસેળ
ચાઈના બજાર બનાવટી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ માટે જાણીતું છે તે વાત આપણે સૌ જાણીએ છીએ પરંતુ આ વાતથી આપણે સૌ અજાણ છીએ કે ચાઈના માર્કેટમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ઉપરાંત ખાન પાનની બનાવટી વસ્તુઓ ખુલ્લે આમ વેચાઈ રહી છે