કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને મીડિયાના એક જૂથ પર ગુસ્સો પ્રગટ કર્યો છે. કોચીનમાં પત્રકાર પરિષદ પહેલા તેમણે બે મીડિયા ચેનલના નામ લઈને કહ્યું કે હું તમારી સાથે વાત કરવા ઈચ્છતો નથી. ત્યારબાદ રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કેરાલી ટીવી અને મીડિયા વન ટીવી ચેનલના પ્રતિનિધિઓને કહી દીધું કે તમે મારી વિરુદ્ધ કેમ્પેઇન ચલાવો છે. એટલા માટે હું તમારી સાથે વાત ક૨વા ઈચ્છતો નથી. તમે અહીંયાથી નીકળી જાઓ.
Diese Geschichte stammt aus der November 08, 2022-Ausgabe von Uttar Gujarat Samay.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 08, 2022-Ausgabe von Uttar Gujarat Samay.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
જામનગરના હાપા માર્કેટિંગયાર્ડમાં જીરૂમાં તેજી: ભાવ રૂ 6575 બોલાયા
ત્રણ માસ બાદ સારા ભાવ મળ્યાઃ સૂકી ડુંગળીના 340 થી 400
રાજકોટની જનાના હોસ્પિ.માં ઇન્ક્યુબેટરમાં દાઝી જવાથી માસૂમ ભૂલકાંનુ મોત
ગોંડલના બાળકને તાવની બીમારીથી દાખલ કર્યો, આંચકી હોવાનું જણાવી મશીનમાં મુક્તાં ઘઝી ગયો
ગોમતીપુરમાં ધાર્મિક યંત્ર પર જુગારનો ખેલ, 11ની ધરપકડ
ગોમતીપુરમાં એક મહિનાથી જુગારધામ ચાલતુ હતું
પાત્રાએ ભાંગરો વાટ્યોઃ ભગવાન જગન્નાથને મોદીના ભક્ત ગણાવ્યાં
ભાજપ નેતાએ માફી માગી ત્રણ દિવસ ઉપવાસ કરશે
સિંગાપોરમાં કેર મચાવનારા કોરોનાના નવા વેરિઅન્ટ્સની ભારતમાં એન્ટ્રીથી ફફડાટ
ભારતમાં KP 2ના 290 અને KP.1ના 34 કેસ નોંધાયા
પીપાવાવ પોર્ટમાં વનવિભાગના કર્મચારી ઉપર સિંહનો હુમલો
પેટ્રોલિંગ વખતે યુવા સિંહે આવીને પગમાં બચકા ભર્યા
સ્માર્ટ વીજમીટર માનીતાને લાભ અપાવવા સરકારી ગતકડુંઃશક્તિસિંહ ગોહિલનો આક્ષેપ
લોકોને લૂંટવા માટે સરકારે નવો કીમિયો અજમાવ્યો છે
કૌભાંડોની સામે રાજકોટ નાગરિક બેન્ક બચાવો સંઘની સ્થાપના કરાતાં ચકચાર
સહકારી બેન્કિંગ સેક્ટરમાં ખળભળાટ : બેન્કના આંતરિક ડખા ચર્ચામાં આવ્યા
કસ્ટમના નિવૃત્ત ડે.કમિશનરના ઘરે લૂંટના ઈરાદે આવેલો બુકાનીધારી ઝબ્બે
આનંદનગર રોડ પર આવેલી સ્મીતસાગર સોસાયટીની ઘટના પરિવારજનોએ લૂંટારુંને પકડી પોલીસને સોંપ્યો
લોકો મૌન છે, ચોક્કસ પરિવર્તન આવશેઃ માયાવતી
ચૂંટણીના પરિણામો અંગે બસપ વડાનો દાવો