Versuchen GOLD - Frei
ઉત્તરવાહિની ગંગાના કિનારે, દુનિયાનું પ્રથમ યોગ વિધાલય એટલે...The Bhar school of Yoga: મુંગેર
ABHIYAAN
|Abhiyaan Magazine 22/11/2025
શિયાળાના પ્રવેશ સાથે પ્રવાસનના એવાં એવાં સ્થળો પર નજર ફરતી રહે છે કે જે સ્થળો ઑક્ટોબરથી ફેબ્રુઆરી પછી explore કરવા અઘરા છે.
શિયાળાના પ્રવેશ સાથે પ્રવાસનના એવાં એવાં સ્થળો પર નજર ફરતી રહે છે કે જે સ્થળો ઑક્ટોબરથી ફેબ્રુઆરી પછી explore કરવા અઘરા છે. તે ઉપરાંત ત્રણ મહિના માંડ ચાલતાં ભારતીય શિયાળામાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરી જતી યોગ-ધ્યાનની શિબિરો, સંસ્થાઓ અને શાળાઓ પર નજર કરતાં મનને શાંતિ બક્ષતી એકાદ school of yogaની મુલાકાતની ઇચ્છા થાય છે ત્યારે અનેકોમાં એક એવી The Bihar school of yoga’નું સ્મરણ થાય છે.
એકવીસમી સદીમાં યોગિક ચેતનાનું epicentre ગણાતી આ બિહાર school of yoga બિહારના મુંગેરમાં ગંગા દર્શન વિશ્વ યોગપીઠમાં આવેલી છે, જે સ્થળ સ્વામી શ્રી સત્યાનંદ સરસ્વતીની કર્મભૂમિ છે.'Yoga is a science of consciousness, a science of personality and a science of creativity' એવી વૈજ્ઞાનિક વિભાવના પર ચાલતી આ Modern schoolofyoga વિશ્વ સ્તરે કાર્યરત હોવાથી બિહાર International school of yoga પણ ગણાય છે.
૧૯૬૪ની વસંતપંચમીને દિવસે દિવ્યજીવન સંઘના સ્થાપક સ્વામી શ્રી શિવાનંદ સરસ્વતીના શિષ્ય સ્વામી શ્રી સત્યાનંદ સરસ્વતી દ્વારા શરૂ થયેલી આ yoga school mid sixtiesમાં પંદર દિવસ, એક મહિનો અને છ-છ મહિનાની યોગ તાલીમ અને અભ્યાસક્રમો આપતી હતી, જેમાં સાધના courses તો હતા જ, પરંતુ આંતરરાષ્ટ્રીય Teachers' training courses પણ હતા, જે અભ્યાસક્રમો શાળાના યોગ શિક્ષકોને તાલીમબધ્ધ કરતા હતા.
૧૯૬૮ની સાલમાં Bihar school of yogaનો પ્રચાર-પ્રસાર કરવા માટે સ્વામી સત્યાનંદજી વિશ્વ પ્રવાસે જઈ વિશ્વના વિવિધ દેશોને કહે છે કે જીવનના ડગલે અને પગલે આપણને સ્વસ્થ રાખતો યોગ શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સંતુલન અને સ્થિરતા જાળવવાનું એક વિજ્ઞાન છે.
The Bihar school of yoga- ઇતિહાસ એવું કહે છે કે સ્વામી શ્રી સત્યાનંદજીએ ૧૯૬૯થી ૧૯૮૫ સુધી ભારત ભ્રમણ કરીને ભારતીય યોગનો પ્રચાર-પ્રસાર કરી અનેક પ્રવચનો અને આધ્યાત્મિક સંમેલનો કર્યા અને યોગને ઘરે ઘરે ગુંજતો કર્યો.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 22/11/2025-Ausgabe von ABHIYAAN.
Abonnieren Sie Magzter GOLD, um auf Tausende kuratierter Premium-Geschichten und über 9.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Sie sind bereits Abonnent? Anmelden
WEITERE GESCHICHTEN VON ABHIYAAN
ABHIYAAN
અમેરિકન સ્વપ્નધારકો માટે વર્ષ ૨૦૨૬
જેઓ ઇમિગ્રન્ટ વિઝાના ઇચ્છુકો હશે, જેમની અમેરિકામાં કાયમ રહેવાની ઇચ્છા હશે, એમને જો અંગ્રેજી ભાષા આવડતી ન હોય તો કદાચ એમને અમેરિકામાં કાયમ રહેવાની છૂટ આપવામાં નહીં આવે
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
મેડિટેશનનો માઉન્ટ એવરેસ્ટ એટલે કોઈ પણ ક્રિયા કે કાર્યમાં મનનું સ્થિર અને સ્વચ્છ હોવું
આખો દિવસ કામ કરીને સાંજે વાળુ કરીને એકતારો લઈને બેઠેલા કોઈ ગામડાના દાદાને પૂછો કે, “દાદા, મેરુ તો ડગે, પણ જેનાં મનડાં ડગે નહિ’ગંગાસતીનું આ ભજન સમજાવોને !’’ તો એ દાદા એમ કહેશે કે...
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
કેલિફોર્નિયાથી આવેલો ટહુકો - હેતલ જાગીરદાર
હેતલ ખૂબ સારું ગાય છે. જૂના કવિઓની સાથે નવા કવિઓની રચનાઓને સંગીતબદ્ધ કરે છે. કેલિફોર્નિયામાં તેમનું પોતાનું સ્વરાંજલિ નામનું ગરબા બૅન્ડ છે, જે નવરાત્રિમાં ધૂમ મચાવે છે
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
પ્રવાસન
સંગમ સિટી પ્રયાગરાજમાં શોભતું ભારતીય, ઇસ્લામિક અને ફ્રેન્ચ ગોથિક વાસ્તુકલાના સંગમ સમું All Saint Cathedral decion
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
નાટક સાથે લોકોનું અનુસંધાન ખૂબ મહત્ત્વનું છે : વિવેક શાહ
‘તું તો ગયો’ અને ‘કમિટમેન્ટ’ સહિતની ફિલ્મો કરનાર વિવેક શાહ કહે છે, ‘અમારો પ્રયત્ન રહ્યો છે કે નાટક એવું બને કે તે જોનાર દરેક વ્યક્તિને તેમાં પોતાની જાત દેખાય. તે નાટક સાથે કનેક્ટ કરશે તો જ પૂરતો આનંદ લઈ શક્શે.'
2 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
વામા-વિશ્વ બ્યુટી
સ્કીન ટાઇપને ઓળખીને કરો પ્રોડક્ટનો ઉપયોગ
2 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
કચ્છ માટે સરદાર પટેલના મનમાં ભરપૂર ભાવ હતો
સરદાર કચ્છમાં ભલે એક જ વખત આવ્યા હતા, પરંતુ તેઓ સતત કચ્છી લોકનેતાઓના સંપર્કમાં રહીને આ વિસ્તારના પ્રશ્નોથી સારી રીતે વાકેફ થયા હતા. કચ્છના ભારત સાથેના જોડાણની વાત હોય કે વિસ્થાપિત સિંધી સમુદાયના પુનર્વસનનો પ્રશ્ન હોય, સરદારે સતત કચ્છને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભાગલા પછી કરાચી બંદરના બદલે પશ્ચિમ ભારતના કંડલા બંદર વિકસાવવાનું સ્વપ્ન પણ તેમનું જ હતું.
5 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
અરવલ્લી, રણ અને બદલાતું હવામાનઃ હકીકત અને ભ્રમ
અરવલ્લી નાશ પામશે એટલે સમગ્ર ઉત્તર ભારત રણ બની જશે - આ ભય ભ્રામક છે. હકીકતમાં આજે ચિંતા કરવી હોય તો રણ બચાવવાની કરવી જોઈએ. રણ પ્રદેશ ધીરે-ધીરે વન પ્રદેશમાં ફેરવાઈ રહ્યો છે.
7 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
આ બુલેટધામમાં થાય છે બાઈકની બાઈકની પૂજા
જોધપુર પાસે આવેલા આ મંદિરમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઈકસવારની પણ અર્ચના થાય છે અને તેને દારૂ પણ પીવડાવાય છે...
3 mins
Abhiyaan Magazine 03/01/2026
ABHIYAAN
નીરખને ગગનમાં....
બટેશ્વર મંદિર સમૂહ એક પુનઃસ્થાપિત તીર્થસ્થાન
4 mins
Abhiyaan Magazine 03/01/2026
Listen
Translate
Change font size
