Versuchen GOLD - Frei

હેલ્થ સ્પેશિયલ

ABHIYAAN

|

Abhiyaan Magazine 27/09/2025

કુંવારપાઠું એક અસરકારક ઔષધ

- ડો. શ્રીરામ વૈધ

હેલ્થ સ્પેશિયલ

કુંવારના પાનને છરી વડે ચીરી ગર્ભ કાઢી તેમાં હળદર મેળવીને કમળાના રોગીને આપવાથી લાભ થાય છે. ચોળી નાખવાથી રસ બને છે. આ આ ગર્ભને રસ પણ એકથી બે ચમચી પીવાથી કમળો મટે છે.

આર્તવના દોષો, હરસ, આફરો, ગોળો અને કબજિયાતમાં કુંવારનો ગર્ભ અને હળદરથી ફાયદો થાય છે. કુંવારપાઠાના લાબાને દાઝેલા ભાગ પર લગાડવાથી ગમે તેવી બળતરા શાંત થાય છે, પાક થતો નથી. અને પાક થયો હોય તો રુઝાઈ જાય છે. આંખ આવી હોય તો લાબાને આંખમાં આંજવાથી આંખનો સોજો, ચીપડા, દુ:ખાવો, બળતરા, રતાશ વગેરે ખૂબ ઝડપથી મટે છે. કુંવારપાઠાનું ઘી જેવું લાબું ૧-૧ ચમચી સવાર-સાંજ ખાવાથી લિવર અને બરોળના રોગો મટે છે. લોહીની ઓછપ ઘટે છે.

WEITERE GESCHICHTEN VON ABHIYAAN

ABHIYAAN

ABHIYAAN

અમેરિકન સ્વપ્નધારકો માટે વર્ષ ૨૦૨૬

જેઓ ઇમિગ્રન્ટ વિઝાના ઇચ્છુકો હશે, જેમની અમેરિકામાં કાયમ રહેવાની ઇચ્છા હશે, એમને જો અંગ્રેજી ભાષા આવડતી ન હોય તો કદાચ એમને અમેરિકામાં કાયમ રહેવાની છૂટ આપવામાં નહીં આવે

time to read

3 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

મેડિટેશનનો માઉન્ટ એવરેસ્ટ એટલે કોઈ પણ ક્રિયા કે કાર્યમાં મનનું સ્થિર અને સ્વચ્છ હોવું

આખો દિવસ કામ કરીને સાંજે વાળુ કરીને એકતારો લઈને બેઠેલા કોઈ ગામડાના દાદાને પૂછો કે, “દાદા, મેરુ તો ડગે, પણ જેનાં મનડાં ડગે નહિ’ગંગાસતીનું આ ભજન સમજાવોને !’’ તો એ દાદા એમ કહેશે કે...

time to read

3 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

કેલિફોર્નિયાથી આવેલો ટહુકો - હેતલ જાગીરદાર

હેતલ ખૂબ સારું ગાય છે. જૂના કવિઓની સાથે નવા કવિઓની રચનાઓને સંગીતબદ્ધ કરે છે. કેલિફોર્નિયામાં તેમનું પોતાનું સ્વરાંજલિ નામનું ગરબા બૅન્ડ છે, જે નવરાત્રિમાં ધૂમ મચાવે છે

time to read

5 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

પ્રવાસન

સંગમ સિટી પ્રયાગરાજમાં શોભતું ભારતીય, ઇસ્લામિક અને ફ્રેન્ચ ગોથિક વાસ્તુકલાના સંગમ સમું All Saint Cathedral decion

time to read

5 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

નાટક સાથે લોકોનું અનુસંધાન ખૂબ મહત્ત્વનું છે : વિવેક શાહ

‘તું તો ગયો’ અને ‘કમિટમેન્ટ’ સહિતની ફિલ્મો કરનાર વિવેક શાહ કહે છે, ‘અમારો પ્રયત્ન રહ્યો છે કે નાટક એવું બને કે તે જોનાર દરેક વ્યક્તિને તેમાં પોતાની જાત દેખાય. તે નાટક સાથે કનેક્ટ કરશે તો જ પૂરતો આનંદ લઈ શક્શે.'

time to read

2 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

વામા-વિશ્વ બ્યુટી

સ્કીન ટાઇપને ઓળખીને કરો પ્રોડક્ટનો ઉપયોગ

time to read

2 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

કચ્છ માટે સરદાર પટેલના મનમાં ભરપૂર ભાવ હતો

સરદાર કચ્છમાં ભલે એક જ વખત આવ્યા હતા, પરંતુ તેઓ સતત કચ્છી લોકનેતાઓના સંપર્કમાં રહીને આ વિસ્તારના પ્રશ્નોથી સારી રીતે વાકેફ થયા હતા. કચ્છના ભારત સાથેના જોડાણની વાત હોય કે વિસ્થાપિત સિંધી સમુદાયના પુનર્વસનનો પ્રશ્ન હોય, સરદારે સતત કચ્છને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભાગલા પછી કરાચી બંદરના બદલે પશ્ચિમ ભારતના કંડલા બંદર વિકસાવવાનું સ્વપ્ન પણ તેમનું જ હતું.

time to read

5 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

અરવલ્લી, રણ અને બદલાતું હવામાનઃ હકીકત અને ભ્રમ

અરવલ્લી નાશ પામશે એટલે સમગ્ર ઉત્તર ભારત રણ બની જશે - આ ભય ભ્રામક છે. હકીકતમાં આજે ચિંતા કરવી હોય તો રણ બચાવવાની કરવી જોઈએ. રણ પ્રદેશ ધીરે-ધીરે વન પ્રદેશમાં ફેરવાઈ રહ્યો છે.

time to read

7 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

આ બુલેટધામમાં થાય છે બાઈકની બાઈકની પૂજા

જોધપુર પાસે આવેલા આ મંદિરમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઈકસવારની પણ અર્ચના થાય છે અને તેને દારૂ પણ પીવડાવાય છે...

time to read

3 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

નીરખને ગગનમાં....

બટેશ્વર મંદિર સમૂહ એક પુનઃસ્થાપિત તીર્થસ્થાન

time to read

4 mins

Abhiyaan Magazine 03/01/2026

Listen

Translate

Share

-
+

Change font size