Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Erhalten Sie unbegrenzten Zugriff auf über 9.000 Zeitschriften, Zeitungen und Premium-Artikel für nur

$149.99
 
$74.99/Jahr
The Perfect Holiday Gift Gift Now

નીરખને ગગનમાં....

ABHIYAAN

|

Abhiyaan Magazine 02/08/2025

તન્જાવુરનું ઐતિહાસિક વિધાધામ : સરસ્વતી મહેલ પુસ્તકાલય:

- પ્રિયંકા જોષી

નીરખને ગગનમાં....

દેશની દક્ષિણે, તામિલનાડુ રાજ્યમાં આવેલ તન્હાવુર શહેર તેની અનન્ય કળા અને સ્થાપત્યો માટે ખૂબ જાણીતું છે. બૃહદેશ્વર મંદિરના વિશાળ પરિસરમાં શિલ્પી સ્થાપત્યના સૌન્દર્યમાં જ્યારે લોકોની આસ્થા ભળે છે ત્યારે સંપૂર્ણ વાતાવરણ પવિત્ર બની ઊઠે છે. તાવુર શહેરના ખૂણેખૂણામાં કલા અને ભક્તિનો મહિમા વિસ્તરેલો જોવા મળે છે. અહીંની ખાસ ચિત્રકળા અને કાંસાની મૂર્તિઓમાં; કર્ણાટક સંગીતમાં અને ભારતનાટ્યમની મુદ્રાઓમાં તેમ જ સિલ્કની સાડીના વૈભવમાં આ શહેરની ગાથા વણાયેલી છે. આજે આપણે કાવેરી નદીના તટે વસેલા આ શહેરમાં આવેલ એક એવા અદ્ભુત સ્થળ વિશે જાણીશું જ્યાં સદીઓનો ઇતિહાસ સચવાયેલો છે. આ સ્થળ એટલે સરસ્વતી મહેલ પુસ્તકાલય.

સરસ્વતી મહેલ પુસ્તકાલયને એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા દ્વારા ‘ભારતનાં સૌથી નોંધપાત્ર પુસ્તકાલયો' તરીકે સૂચિત કરવામાં આવ્યું છે. જેમાં માત્ર પુસ્તકો, હસ્તપ્રતો અને કલાકૃતિઓના વિશાળ સંગ્રહ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા સંરક્ષિત છે. આ પુસ્તકાલય આપણા પૂર્વજોની બૌદ્ધિક અને કલાત્મક સિદ્ધિઓનો પરિચય આપે છે. જેનાથી ભવિષ્યની પેઢીઓને જ્ઞાનના માર્ગે પ્રશસ્ત થવા માટે પ્રેરણા આપે છે.

સરસ્વતી મહેલ પુસ્તકાલય ૧૬મી સદીમાં તન્હાવુર પર શાસન કરતા નાયક રાજાઓની દૂરંદેશીનું પ્રમાણ છે. નાયક વંશના સુવર્ણ શાસનકાળ દરમિયાન ‘સરસ્વતી ભંડાર' તરીકે તેની સ્થાપના થઈ હતી. તેનો ઉપયોગ શાહી પરિવાર પૂરતો આરક્ષિત હતો. રાજા રઘુનાથ નાયક જેવા કલા અને શિક્ષણના હિમાયતી હતા. તેમની પ્રતિબદ્ધતાને કારણે આ ભવ્ય પુસ્તકાલયનો પાયો નંખાયો.

કાળનું વહેણ બદલાયું અને ઈ.સ. ૧૬૭૫માં તન્હાવુર મરાઠા શાસન આવ્યું. સદ્નસીબે મરાઠા રાજાઓ પણ જીવનમાં કળા અને જ્ઞાનનું મૂલ્ય સારી રીતે સમજતા હતા. તેમણે વિધ્વંસનો માર્ગ ન લેતાં આ પુસ્તકાલયનું જતન કરવાનો નિશ્ચય કર્યો. તેમણે આ પુસ્તકાલયને વધુમાં વધુ સમૃદ્ધ કરવાના પ્રયાસો કર્યા. સવિશેષ મહારાજા સરફોજી બીજાના શાસનકાળમાં સરસ્વતી મહેલ પુસ્તકાલય અનેક કલાકૃતિઓ, પુસ્તકો અને દુર્લભ હસ્તપ્રતોનો ખજાનો બની ગયું હતું. રાજા સરફોજી બીજા પોતે અનેક વિષયો અને શાખાઓના જાણકાર વિદ્વાન હતા. તેમણે આ ભવ્ય ભંડા૨ને સમૃદ્ધ બનાવવા માટે પોતાનું બધું જ સમર્પિત કરી દીધું.

WEITERE GESCHICHTEN VON ABHIYAAN

ABHIYAAN

ABHIYAAN

નીરખને ગગનમાં....

વિજયનગર સામ્રાજ્યની કલાકીય વિરાસત કિન્નલ કાષ્ઠકલા

time to read

4 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

વિઝા વિમર્શ

પૂર્વનિયોજિત ઇરાદાઓ

time to read

3 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

ધર્મેન્દ્રઃ જેણે હિન્દી સિનેમામાં હીરોને નવો ચહેરો આપ્યો

ધર્મેન્દ્રએ ફિલ્મોમાં સ્થાપિત આ ત્રિપુટી વચ્ચે પોતાનું સ્થાન ઊભું કર્યું. તેમણે એક એવા હીરોને સિનેમાના પડદે આકાર આપ્યો કે જે મહેનતકશ હતો, ગુસ્સો પણ ખૂબ કરતો હતો અને મુક્ત રીતે હાસ્ય પણ કરતો હતો. આ હીરો ફિલ્મના મોટા પડદે આદર્શ નાયક ન હતો. એ જનતાનો પ્રતિનિધિ હતો. પંજાબથી આવેલા આ દેશી યુવાનની બોડી લેંગ્વેજ રૉ કહેતાં દેશી હતી.

time to read

4 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

હૃદયનાં બંધ કમાડ તોડીને કોઈ પકવાન મૂકી ગયું હોય એવી ફિલ્મ!

‘લાલો’ના ડિરેક્ટર કહે છે કે, ‘અંતરીક્ષમાં અનેક વાર્તાઓ ઘૂમતી રહે છે. એ વાર્તાઓ આપણી વચ્ચે આવવા માટે યોગ્ય સમયે કોઈ ને કોઈ વ્યક્તિને પસંદ કરે છે. આ ફિલ્મની સ્ટોરીએ અમને પસંદ કર્યા છે.'

time to read

3 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

૨૬૨ વર્ષ પહેલાંનું ઝારાનું યુદ્ધ શહીદ સ્મારક અને શ્રદ્ધાંજલિ

અઢી સદી પહેલાં કચ્છની જ એક વ્યક્તિની મહત્ત્વાકાંક્ષાએ કચ્છના અસ્તિત્વને ભયમાં મૂક્યું હતું. માતૃભૂમિને પરાધીન થતી બચાવવા કચ્છની દરેક કોમના યુવાનો ઝારાનું યુદ્ધ લડ્યા હતા અને શહીદી વહોરી હતી. આ યુદ્ધના પરિણામ સ્વરૂપ જ કચ્છમાં વહ્યું જતું સિંધુ નદીનું પાણી અટકાવવા માટે સિંધના બાદશાહે બંધ બાંધ્યો હતો. ત્રણ દિવસના યુદ્ધમાં કચ્છના ૪૦ હજારથી વધુ અને સિંધના ૬૦ હજારથી વધુ વીરો મૃત્યુ પામ્યાં હતાં.

time to read

5 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ચતુરાઈ હોય તો ચાર રસાયણથી ચારે કોર મજા મળે

time to read

6 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે, ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ

time to read

2 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

સારાન્વેષ

ચાર્વાકવાદ અને સ્ટાર્ટ-અપ કલ્ચરઃ દેવું કરીને દમદાર થાઓ!

time to read

4 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

પ્રવાસન

ભારતીય કલા જગતનો Festive તાજ : The serendipity Arts Festival, પણજી, ગોવા

time to read

5 mins

Abhiyaan Magazine 06/12/2025

ABHIYAAN

ABHIYAAN

રાજકાજ

કર્ણાટક કોંગ્રેસ સરકારનો મામલો ફરી મોવડી મંડળ પાસે

time to read

2 mins

Abhiyaan Magazine 06/12/2025

Listen

Translate

Share

-
+

Change font size

Holiday offer front
Holiday offer back