Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Mit Magzter GOLD unbegrenztes Potenzial nutzen

Erhalten Sie unbegrenzten Zugriff auf über 9.000 Zeitschriften, Zeitungen und Premium-Artikel für nur

$149.99
 
$74.99/Jahr
The Perfect Holiday Gift Gift Now

પવન ઘાસનાં દરેક તણખલાં સાથે ઇનબોક્સમાં વાતો કરે છે

ABHIYAAN

|

Abhiyaan Magazine 21/06/2025

સુખની વેળાએ ઘાસનાં અમથા તણખલાં જેમ હિલ્લોળા લઈએ અને એ સુખ છતાંય એવા ને એવા તરણાં જ રહીએ ને તાડ કે ઝાડ ન થઈ જઈએ તો ગીરના પવનને આત્મસાત કર્યો કહેવાય...

- દિલીપ ભટ્ટ

પવન ઘાસનાં દરેક તણખલાં સાથે ઇનબોક્સમાં વાતો કરે છે

આપણો આ ગીરનો પવન નૃત્યકાર છે. એનો લય અને છટાઓ નજરે તો જોઈ શકાતી નથી. ઘાસનાં મેદાનો પર પવનનો પડછાયો પડે છે. તરણાંઓનું સમૂહનૃત્ય જોવા જેવું છે. તરણાંઓ ઝૂલણા છંદમાં ગીતો ગાઈ રહ્યા છે. ગીરના જંગલમાં અને ગીરકાંઠાની સીમમાં અત્યારે ચોતરફ હરિયાળી દેખાય છે. આ વરસે વરસાદ ઘણોક આગોતરો છે. ધરતીએ તો પ્રથમ મિલનનો રોમાંચ વ્યક્ત કરી દીધો છે. ધરતી કોઈ જંગલ કાંઠે વસતા આદિ પરિવારની અબુધ કન્યા જેવી છે. અત્યારે જાણે કે ધરતીનો એક પગ શૈશવમાં અને એક પગ યૌવનમાં છે. આ એની વયસંક્રાંતિ છે. પૂર્ણતા સદા સંભાવનાનું સૌંદર્ય હણે છે. જ્યાં સંભાવના છે એમાં આપણી કલ્પનાનું સૌંદર્ય ઉમેરાય છે. એટલે જ સૂર્ય આપણી માથે છે, પણ ચંદ્ર હૃદય પર બિરાજે છે. અસ્તિત્વનો આધાર ભલે સૂર્ય હોય, અંતઃકરણનો ઉજાસ તો વિભાકર જ છે. ચંદ્રએ જ વિભાવરીને સાંવરી બનાવી છે.

રાત્રિના આછા અંધકારમાં ડુંગરમાળાઓમાં રખડવા મળે તો પવનનું વિરાટ સામુદ્રિક રૂપ અનુભવવા મળે. ગીરના ડુંગરાઓની દુનિયા સાવ અલગ છે. એ ડુંગરે ચડીને ગીરને માણવાની મઝા ઔર છે. ડુંગરા કે ટેકરી પરથી ગીરના જંગલના અધમધરાતે દર્શન કરવા એ તો લેવા જેવો લહાવો છે. એમાંય ચડતી કળાનો ચંદ્ર હોય ત્યારે આછા ઉજાસમાં અરધા અંધકાર ને અરધા ઉજાસમાં અંઘોળ કરતી વનરાજિ નિહાળવા જેવી હોય છે.

WEITERE GESCHICHTEN VON ABHIYAAN

ABHIYAAN

ABHIYAAN

અમેરિકન સ્વપ્નધારકો માટે વર્ષ ૨૦૨૬

જેઓ ઇમિગ્રન્ટ વિઝાના ઇચ્છુકો હશે, જેમની અમેરિકામાં કાયમ રહેવાની ઇચ્છા હશે, એમને જો અંગ્રેજી ભાષા આવડતી ન હોય તો કદાચ એમને અમેરિકામાં કાયમ રહેવાની છૂટ આપવામાં નહીં આવે

time to read

3 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

મેડિટેશનનો માઉન્ટ એવરેસ્ટ એટલે કોઈ પણ ક્રિયા કે કાર્યમાં મનનું સ્થિર અને સ્વચ્છ હોવું

આખો દિવસ કામ કરીને સાંજે વાળુ કરીને એકતારો લઈને બેઠેલા કોઈ ગામડાના દાદાને પૂછો કે, “દાદા, મેરુ તો ડગે, પણ જેનાં મનડાં ડગે નહિ’ગંગાસતીનું આ ભજન સમજાવોને !’’ તો એ દાદા એમ કહેશે કે...

time to read

3 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

કેલિફોર્નિયાથી આવેલો ટહુકો - હેતલ જાગીરદાર

હેતલ ખૂબ સારું ગાય છે. જૂના કવિઓની સાથે નવા કવિઓની રચનાઓને સંગીતબદ્ધ કરે છે. કેલિફોર્નિયામાં તેમનું પોતાનું સ્વરાંજલિ નામનું ગરબા બૅન્ડ છે, જે નવરાત્રિમાં ધૂમ મચાવે છે

time to read

5 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

પ્રવાસન

સંગમ સિટી પ્રયાગરાજમાં શોભતું ભારતીય, ઇસ્લામિક અને ફ્રેન્ચ ગોથિક વાસ્તુકલાના સંગમ સમું All Saint Cathedral decion

time to read

5 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

નાટક સાથે લોકોનું અનુસંધાન ખૂબ મહત્ત્વનું છે : વિવેક શાહ

‘તું તો ગયો’ અને ‘કમિટમેન્ટ’ સહિતની ફિલ્મો કરનાર વિવેક શાહ કહે છે, ‘અમારો પ્રયત્ન રહ્યો છે કે નાટક એવું બને કે તે જોનાર દરેક વ્યક્તિને તેમાં પોતાની જાત દેખાય. તે નાટક સાથે કનેક્ટ કરશે તો જ પૂરતો આનંદ લઈ શક્શે.'

time to read

2 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

વામા-વિશ્વ બ્યુટી

સ્કીન ટાઇપને ઓળખીને કરો પ્રોડક્ટનો ઉપયોગ

time to read

2 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

કચ્છ માટે સરદાર પટેલના મનમાં ભરપૂર ભાવ હતો

સરદાર કચ્છમાં ભલે એક જ વખત આવ્યા હતા, પરંતુ તેઓ સતત કચ્છી લોકનેતાઓના સંપર્કમાં રહીને આ વિસ્તારના પ્રશ્નોથી સારી રીતે વાકેફ થયા હતા. કચ્છના ભારત સાથેના જોડાણની વાત હોય કે વિસ્થાપિત સિંધી સમુદાયના પુનર્વસનનો પ્રશ્ન હોય, સરદારે સતત કચ્છને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભાગલા પછી કરાચી બંદરના બદલે પશ્ચિમ ભારતના કંડલા બંદર વિકસાવવાનું સ્વપ્ન પણ તેમનું જ હતું.

time to read

5 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

અરવલ્લી, રણ અને બદલાતું હવામાનઃ હકીકત અને ભ્રમ

અરવલ્લી નાશ પામશે એટલે સમગ્ર ઉત્તર ભારત રણ બની જશે - આ ભય ભ્રામક છે. હકીકતમાં આજે ચિંતા કરવી હોય તો રણ બચાવવાની કરવી જોઈએ. રણ પ્રદેશ ધીરે-ધીરે વન પ્રદેશમાં ફેરવાઈ રહ્યો છે.

time to read

7 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

આ બુલેટધામમાં થાય છે બાઈકની બાઈકની પૂજા

જોધપુર પાસે આવેલા આ મંદિરમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઈકસવારની પણ અર્ચના થાય છે અને તેને દારૂ પણ પીવડાવાય છે...

time to read

3 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

નીરખને ગગનમાં....

બટેશ્વર મંદિર સમૂહ એક પુનઃસ્થાપિત તીર્થસ્થાન

time to read

4 mins

Abhiyaan Magazine 03/01/2026

Listen

Translate

Share

-
+

Change font size

Holiday offer front
Holiday offer back