يحاول ذهب - حر
ભાષાનાં સર્જન અને સર્જક બન્નેનું ભાવસભર જતન કરે છે આ શહેર
February 27, 2023
|Chitralekha Gujarati
ભાવનગરમાં બુધસભાથી શરૂ થયેલી યાત્રા ગદ્યસભા અને કવિતાકક્ષ દ્વારા પહોંચી છે સાહિત્યપ્રેમીઓનાં હૃદય સુધી.

વાર્તાપર્વ.. આવો ઉપક્રમ જરા હટકે લાગે વા અને એક મિનિટનો શૉર્ટ વિડિયો પણ પૂરો જોવામાં કંટાળો આવે એવા સમયમાં બીજાની વાર્તા સાંભળવા માટે હાઉસ પૅક શ્રોતાઓ હાજર રહે એ આનંદપ્રદ ગણી શકાય. આ કાર્યક્રમ યોજાયો ભાવનગરમાં ગદ્યસભાના ઉપક્રમે.
૨૧ ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે વિવિધ શહેરો અને ગામોમાં કાર્યક્રમ યોજાવાના છે. ક્યાંક ક્યાંક તો અઠવાડિયા અગાઉથી એવા કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ છે. એમાં વાત ભાવનગરની એટલા માટે કે સાતેક લાખની વસતિ ધરાવતા આ શહેરમાં સાહિત્યની પ્રવૃત્તિ સતત ચાલતી રહે છે. આવી પ્રવૃત્તિ અને એની ફળશ્રુતિની ગણતરી માંડીએ તો ભાવનગર સમગ્ર ગુજરાતમાં આ માટે ટોચ પર ગણી શકાય.
તો શું છે આ ભાવનગરમાં? બાર ગાઉએ બોલી બદલાય.. આ જાણીતી કહેવત છે અને એ સાચું પણ છે. ગુજરાતી ભાષાની જ વાત કરીએ તો કેટલાક પ્રદેશોની બોલી તો એવી છે કે બીજા પ્રદેશના લોકો સમજી પણ ન શકે. એટલે કે લખાય છે એવું જ બોલાતું નથી. એક સર્વે મુજબ, ગુજરાતી ભાષામાં સૌથી શુદ્ધ બોલી ભાવનગરમાં બોલાય છે અને એનું કારણ કદાચ એ જ છે કે અહીં સાહિત્યપ્રવૃત્તિ સતત ચાલતી રહે છે અને ભાષા સાથેનું કામ કોઈ ને કોઈ સ્વરૂપે થતું રહે છે. અહીં ચાલતી બુધસભા, ગદ્યસભા કે કવિતાકક્ષ જેવી પ્રવૃત્તિને એમાં મોખરે ગણી શકાય.
બુધસભા, કવિતાકક્ષ તથા ગદ્યસભા જેવી નિયમિત ચાલતી પ્રવૃત્તિ એ ભાવનગરને મળેલા સાહિત્યવારસાનું પરિણામ છે.
هذه القصة من طبعة February 27, 2023 من Chitralekha Gujarati.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size