يحاول ذهب - حر
પંચ કૈલાસની યાત્રાએ જવું છે તમારે?
July 25, 2022
|Chitralekha Gujarati
કૈલાસ માનસરોવરની યાત્રા વિશે તો લગભગ બધાએ સાંભળ્યું હશે, પણ હિમાલયના ખોળે એવા બીજા ચાર કૈલાસ પર્વત છે, જે મળીને થાય છે ‘પંચ કૈલાસ’.

દુનિયાભરના શિવભક્તો માટે કૈલાસ માનસરોવરની યાત્રા એટલે આસ્થાનું પરમ સ્થાન. ભારતમાંથી પણ દર વર્ષે સંખ્યાબંધ આસ્થાળુ આ યાત્રાએ જાય છે. આપણી પૌરાણિક માન્યતા અનુસાર કૈલાસ પર્વત એ ભગવાન શિવનું નિવાસસ્થાન છે. જો કે આપણાં પુરાણોમાં અન્ય પણ ચાર કૈલાસ પર્વતોનું વર્ણન જોવા મળે છે. આ ચાર કૈલાસ પર્વત એટલે કિન્નર (કિન્નૌર) કૈલાસ, શ્રીખંડ કૈલાસ, આદિ કૈલાસ અને મિણ મહેશ કૈલાસ. આ ચારેય પર્વતોનું વર્ણન આપણને વિવિધ ગ્રંથોમાં જોવા મળે છે.
સનાતન ધર્મમાં જેટલું મહત્ત્વ ચાર ધામ યાત્રાનું છે એટલું જ મહત્ત્વ શિવભક્તો માટે પંચ કૈલાસયાત્રાનું છે. કૈલાસ માનસરોવર ચીનના કબજા હેઠળના તિબેટમાં આવેલું છે અને ત્યાં જવા માટે લાંબી સરકારી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જ્યારે બાકીના ચાર કૈલાસ છે તો આપણા ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં, પણ બહુ અંતરિયાળ વિસ્તારમાં આવેલા હોવાથી ત્યાં પહોંચવું ઘણું અઘરું છે. આ જ કારણે બહુ ઓછા લોકો પંચ કૈલાસની યાત્રા પૂરી કરી શકે છે.
નડિયાદના એક પોલીસ અધિકારીએ હમણાં પંચ કૈલાસયાત્રા પૂરી કરી છે. અલબત્ત, દસ વર્ષના ગાળામાં. નડિયાદમાં એસઆરપી ગ્રુપ-૭માં ફરજ બજાવતા સબ-ઈન્સ્પેક્ટર સંતોષ કથીરિયા પર્વતારોહણનો શોખ ધરાવે છે. વર્ષ ૨૦૧૨માં સંતોષ કથીરિયાએ કૈલાસ માનસરોવરની યાત્રા કરી હતી અને એ દરમિયાન એમને બાકીના ચાર કૈલાસ વિશે જાણવા મળ્યું હતું. ત્યાર પછી એમણે ૨૦૧૭માં કિન્નર (કિન્નોર) કૈલાસ, ૨૦૧૯માં શ્રીખંડ કૈલાસ તો આ વર્ષે આદિ કૈલાસ તેમ જ મણિ મહેશ કૈલાસની યાત્રા કરી.
هذه القصة من طبعة July 25, 2022 من Chitralekha Gujarati.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size