ઉનાળામાં તાવ, શરદી અને ફ્લુ કેટલા સમય સુધી રહી શકે છે, આ માટે હવામાન અને આપણું વર્તન જવાબદાર છે. - બહારથી આવીને સીધું એસી રૂમમાં બેસવું, તડકામાંથી આવ્યા પછી તરત જ પાણી અથવા ઠંડાં પીણાં પીવાં. તડકામાંથી આવ્યા પછી હાથ અને ચહેરો ધોવા અને માથું ભીનું કરવું. આ આદતોને કારણે શરદી-ખાંસી અને તાવ જેવી સમસ્યા થાય છે. શરદી અને ઉધરસથી સ્વસ્થ રહેવું એ વાત ઉપર નિર્ભર રાખે છે કે, તેની રોગપ્રતિકારક શક્તિ યોગ્ય છે કે નહીં અને તે તેની સારવાર કેટલી જલ્દી કરાવે છે, તેના પર પણ આધાર રાખે છે.
દિવસમાં ઓછામાં ઓછું ૮ ગ્લાસ પાણી પીવો. દરરોજ યોગ અને કસરત કરો. સખત સૂર્યપ્રકાશ અને ગરમીમાં બહાર ફરવા ન જાવ. બહારથી આવ્યા પછી તરત જ સ્નાન ન કરવું. ગરમીને કારણે થતી સમસ્યાઓ સામાન્ય રીતે લગભગ ૧૦ દિવસ સુધી રહે છે. ૭ દિવસ પછી કોઈ પણ વાયરલ લક્ષણોમાં ઘટાડો અને સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. તેના ઇલાજ માટે દવા અને યોગ્ય આહાર લેવો જરૂરી છે. બાળકો પુખ્ત વયના લોકો કરતાં ઝડપથી રિકવર થાય છે. આનો અર્થ એ છે કે તેઓ રિકવર થવા માટે ૭ દિવસથી ઓછો સમય લે છે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 18/05/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 18/05/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ
શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?
મૂવી-ટીવી
કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.
બિજ-થિંગ
યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.
વાયરલ પેજ
નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ
ચર્નિંગ ઘાટ
સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ
રાજકાજ ગુજરાત
સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો
રાજકાજ
હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?