આપણે ખરેખર જિંદગીનું વિસ્મય, તેવું સૌંદર્ય અને તેની અનેક અદભુત છટાઓ વિશે વિચારવા પ્રયાસ કરીએ તો આપણને કોઈક પળે એવી પ્રતીતિ થયા વગર રહેશે નહીં કે તે વાશવંત છે એટલે તો આટલી સુંદર અને મીઠી છે. જિંદગી પરિવર્તનની એક અખંડ લીલા છે અને આ પૃથ્વી પર જ નહીં, સમગ્ર બ્રહ્માંડમાં જે શિવાય ચાલ્યા કરે છે તેમાં એક પણ એવી ચીજ હતી કે જે તેવા તાલ કે દાયમાં સામેલ ના હોય. અવકાશમના અવાજોતી જો કેસેટ સાંભળીએ, રાત્રે માત્ર રાતનું જ સંગીત સાંભળીએ, દરિયાના કિનારે દરિયાનું ગીત સાંભળીએ, પર્વત પર ચડીને પવનની ગાયકી સાંભળીએ, એક અવિરત ગુંજન ચાલે છે અને ખબર જ નથી પડતી કે સામુક જૂના સૂર ક્યાં ગયા અને અમુક નવા સૂર ક્યાંથી આવ્યા! ખબર જ નથી પડતી કે વૈજ્ઞાનિકો મારા આંગણામાં સવારે આવેલા તડકાને ‘વાસી’ ગણતા હોય તોય મને તે આટલો તાજો અને હમણાં જ કુમળાં કિરણોનો મુગટ પહેરીને આવી ઊભેલો કેમ લાગે છે!
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 20/04/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 20/04/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન