વસ્ત્રોનું વિજ્ઞાન પરિધાનનું મનોવિજ્ઞાન
ABHIYAAN|December 09, 2023
વસ્ત્ર પરિધાનની બાહ્ય અસરો વિશે ખૂબ ચર્ચા થઈ છે, તેની આંતરિક અસરકારકતા સમજવા જેવી છે. સ્વસ્થ રહેવા માટે આપણે ઑર્ગેનિક ફૂડને પ્રાથમિકતા આપીએ છીએ, પરંતુ વસ્ત્રો બાબતે હજુ બહુ જાગૃતિ નથી. વસ્ત્રો અને તેના પહેરનાર વચ્ચેની વાઇબ્રેશનલ ફ્રિક્વન્સી વચ્ચેની આંતરપ્રક્રિયા પર અનેક સંશોધન થયાં છે.
પ્રિયંકા જોષી
વસ્ત્રોનું વિજ્ઞાન પરિધાનનું મનોવિજ્ઞાન

Second skin કહી શકાય એવાં વસ્ત્રોની કેટકેટલી વિભાવનાઓ સમાજ માં પ્રવર્તે છે. સમય સાથે વસ્ત્રોએ શરીર ઢાંકવા પૂરતી જરૂરિયાત ની મર્યાદા ક્યારનીય ફગાવી દીધી છે. વસ્ત્રો પહેરાવાનો મૂળભૂત હેતુ શરીર ને રક્ષણ અને આરામ આપવાનો રહ્યો છે. પ્રાણીઓના ચામડા વીંટાળીને દેહનું રક્ષણ કરતો માનવી આજે એનિમલ ફરના જૅકેટ પહેરીને સ્ટાઇલ સ્ટેટમૅન્ટ આપે છે.

આજે વસ્ત્રો માણસના સામાજિક જીવનનો એક મહત્ત્વનો ભાગ બને ચૂક્યા છે. કોઈ પણ વ્યક્તિએ ધારણ કરેલ પરિધાનમાં તેનું વ્યક્તિત્વ, સામાજિક વર્ચસ્વ અને હોદ્દો, તેનો મિજાજ, તેની રુચિ અને તેની આંતરસૂઝ વ્યક્ત થાય છે. જાણે વસ્ત્રો માત્ર વસ્ત્રો ન રહેતાં કોઈ સમાજિક સંદેશ હોય! આ વાત અચરજ પમાડે છે, છતાં એ વાસ્તવિકતા છે.  રંગબેરંગી, જાડા-પાતળા પોતમાંથી સફાઈદાર સિલાઈ કરીને બનાવેલાં સુઘડ વસ્ત્રો દ્વારા કોઈ પણ પોતાના વ્યક્તિત્વ અને સુંદરતાને વધુ પ્રભાવક બનાવી શકે છે અને અન્યોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી શકે છે તેમાં કોઈ શંકા નથી.

વસ્ત્ર પરિધાનની બાહ્ય અસરો વિશેની ચર્ચાઓ ખૂબ થઈ ચૂકી છે, પરંતુ તેની આંતરિક અસરકારકતા વિશે પણ સમજવા જેવું છે. તે અસરો આપણે વિચારીએ છીએ તેનાથી ઘણી વ્યાપક છે. કાપડના આ પોતને જડ વસ્તુ માની લેવાની ભૂલ રખે ને કરતાં! આ બાહ્ય આવરણો જેવી રીતે તેને નિહાળનારને પ્રભાવિત કરે તેવી જ રીતે તેને ધારણ કરનાર પર પણ પોતાની ચોક્કસ અસર ઉપજાવે છે. તો ચાલો જાણીએ ફેબ્રિક ફ્રિક્વન્સી એટલે કે કાપડના ઊર્જા તરંગો વિશે.

આપણે જાણીએ છીએ કે સમષ્ટિની પ્રત્યેક સજીવ-નિર્જીવ ચીજને પોતાનું આભામંડળ હોય છે, પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય છે અને તે જ રીતે તે ચોક્કસ પ્રકારના ઊર્જા તરંગો જગાવે છે. આપણા રોજિંદા જીવનનો અનિવાર્ય ભાગ તેવું કાપડ પણ તેમાંથી બાકાત નથી. જુદા-જુદા પદાર્થો થી બનેલા કાપડની ફ્રિક્વન્સી પણ જુદી-જુદી હોય છે. આ ઊર્જા તરંગો માનવ શરીર સાથે કઈ પ્રકારનો અને કેટલી માત્રામાં સુમેળ સ્થાપે છે તેના આધારે તેની સારી-નરસી અસરો માનવ શરીર પડે છે. જો તે માનવીય શરીરની ઊર્જા સાથે સુરેખતા મેળવે તો તેના સકારાત્મક પરિણામો મળે છે અને એથી વિપરીત જો તે અનુરૂપ ન હોય તો તેની ખરાબ અસરો જોઈ શકાય છે.

هذه القصة مأخوذة من طبعة December 09, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة December 09, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?

time-read
3 mins  |
May 25, 2024
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 mins  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 mins  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 mins  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 mins  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 mins  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 mins  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 mins  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 mins  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 mins  |
May 25, 2024