પ્લેનેટ અર્થ એટલે કે સાત મહાસાગર અને સાત ભૂખંડોને સમાવતી આપણી પૃથ્વી. આખી દુનિયામાં એવી એક પણ જગ્યા બાકી નહીં રહી હોય જ્યાં માણસે પગલું પાડ્યું ન હોય. દુનિયાને તસુ-તસુ માપી લેનાર માણસે તેની જરૂરિયાત અને અનુભવના આધારે તેના પ્રતિરૂપો તૈયાર કરવાનો સતત પ્રયત્ન કર્યો છે.
તમામ પ્રકારની સંસ્થા, ખાસ કરીને શાળાના વર્ગખંડોની દીવાલ પર દુનિયાનો નકશો અચૂક જોવા મળે છે. આપણે સૌ પેઢીઓથી આ નકશાનો અભ્યાસ કરીને આગળ વધ્યા છીએ. આપણા ચિત્તમાં પૃથ્વીનું આ જ ચિત્ર બાળપણથી અંકાયેલું છે, પરંતુ શું ખરેખર આ નકશો પૃથ્વીના વાસ્તવિક રૂપને પ્રતિબિંબિત કરે છે? સંશોધનોના આધારે લગભગ ૫,૦૦૦ વર્ષ પહેલાં નકશા બનાવવાની શરૂઆત થઈ હતી. પ્રાચીન નકશાઓનું સ્વરૂપ માત્ર જે-તે દેશ-પ્રદેશની સરહદો અને પ્રભુત્વ દર્શાવતું હતું. કાળક્રમે પ્રવાસની સીમાઓ વિસ્તરતી ગઈ તેમ તેમ તેમાં સુધારો થતો ગયો અને દિશા, અંતર, કદ વગેરે દર્શાવતાં નવા અને સંવર્ધિત નકશાઓ ચલણમાં આવતાં ગયા. શિલાલેખ, ધાતુપત્ર, ભોજપત્ર, કાગળ પરથી પસાર થઈને આજે આ નકશા 2d-3d વર્ચુઅલ મૉડેલ અને GPS સુધી પ્રગતિ કરી ચૂક્યા છે.
દરેક કાર્યક્ષેત્રમાં, ચોક્કસ પ્રકારની માહિતી દર્શાવતાં અનેક પ્રકારના નકશાઓ આજે ચલણમાં છે. આ પદ્ધતિ સમજવી પ્રમાણમાં ઘણી સ૨ળ છે. મુખ્યત્વે political (રાજકીય) map અને physical (ભૌતિક) map સૌથી વધારે પ્રચલિત છે. રાજકીય નકશા દ્વારા દેશ, રાજ્ય, તેની સરહદો, રાજધાનીઓ અને શહેરો વિશે જાણી શકાય છે, તો ભૌતિક નકશા સમગ્ર વિશ્વમાં ચોક્કસ પ્રકારના પ્રદેશ જેમ કે રણ, ઘાસનાં મેદાનો, જંગલો, પર્વતો, ગિરિમાળાઓ, નદીઓ, સરોવરો જેવાં કુદરતી લક્ષણો દર્શાવે છે.
જ્યારે દુનિયાના નકશાની વાત આવે છે ત્યારે આપણું મન અનાયાસે જ એટલાસ ઊથલાવવા લાગે છે. સામાન્ય લોકો માટે ભૌમિતિક જ્ઞાનનું ભાથું એટલે શાળા દરમિયાન જેનો અભ્યાસ કરેલો તે નકશાપોથી. દુનિયાના નકશામાં વિવિધ રંગના નાનામોટા ખંડો અને વાદળી રંગના મહાસાગરો આપણા સામાન્ય જ્ઞાનની સ્મૃતિઓનો એક ખાસ હિસ્સો છે. હવે જો એવું કહ્યું કે નકશાપોથીના એ તમામ નકશા માત્ર એક આભાસી ચિત્ર છે અને તે ૧૦૦% સાચા નથી તો માનવા ન આવે, પરંતુ આ એક એવી હકીકત છે જેના પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું નથી. ચાલો જાણીએ કે કેવી રીતે –
هذه القصة مأخوذة من طبعة June 03, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 03, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે
મુવી-ટીવી
થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી
તસવીર કથા
સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.
સાંપ્રત
ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ
અસ્મિતા કે અહંતા?
* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?