વડોદરા જાઓ તો આ ખાવાનું ભૂલતા નહીં
ABHIYAAN|April 01, 2023
આમ તો એવી કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ, પરંતુ ખાણીપીણીની બાબતમાં દરેક શહેરની પોતાની આગવી વિશેષતા હોય જ છે. ભવ્ય વારસો ધરાવતી વડોદરા નગરીમાં પણ અમુક એવી વાનગીઓ મળે છે જે તમે ત્યાં ગયા હોવ તો ચાખ્યા વિના ન આવવું જોઈએ. તેમાંની અમુક વસ્તુઓ તો માત્ર વડોદરા પૂરતી જ નહીં, પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે.
આર્જવ પારેખ
વડોદરા જાઓ તો આ ખાવાનું ભૂલતા નહીં

ગુજરાતનાં અમદાવાદ અને સુરત જેવાં શહેરોનાં નામ લો અને સાથે વડોદરા ન આવે તો જ નવાઈ. ટોચનાં શહેરોમાં ‘સંસ્કારી નગરી’ અને ‘બરોડા’ તરીકે ઓળખાતા આ શહેરનો અવશ્ય ઉલ્લેખ થતો હોય છે. આ શહેર તેના ભવ્ય ઐતિહાસિક વારસા અને સ્થાપત્યની દૃષ્ટિએ કલાત્મક ઇમારતો માટે જાણીતું છે, જેમાં ગાયકવાડ શાસનનો પ્રભાવ દેખાય છે. પહેલાંના સમયમાં વડોદરા સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર તરીકે ખ્યાતિપ્રાપ્ત હતું. જેની પાછળ પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનો મુખ્ય ફાળો કહી શકાય. ગાયકવાડ શાસનને કારણે અહીં મરાઠી લોકોનો પણ પ્રભાવ હજુ સુધી જોવા મળે છે. આ જ વડોદરામાં આજના સમયની લોકપ્રિય ફૂડ આઇટમો વિશે વાતો કરીએ.

મહાકાળીનું સેવઉસળ

આમ જોવા જઈએ તો વડોદરાવાસીઓનો ટેસ્ટ તીખો છે. જેમ સૌરાષ્ટ્રમાં તમને ગલીએ ગલીએ ગાંઠિયા જોવા મળે તેમ વડોદરામાં સેવઉસળની લારીઓ પણ ખૂબ જોવા મળે. વડોદરામાં ૫૦૦થી વધુ સેવઉસળની લારીઓ આવેલી છે. લગભગ છેલ્લાં ૩૦ વર્ષથી વડોદરાવાસીઓ જ નહીં, પરંતુ દેશવિદેશના લોકોને સેવઉસળનો ચટકોલગાડનાર મહાકાળી સેવઉસળ એ ખૂબ જ પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે મરાઠા ગાયકવાડી શાસનને લીધે વડોદરામાં સેવઉસળની દાયકાઓ પહેલાં એન્ટ્રી થઈ હતી. વડોદરાના કીર્તિસ્તંભ ખાતે મહાકાળી સેવઉસળની મુખ્ય બ્રાન્ચ આવેલી છે, જ્યારે દિવાળીપુરા કોર્ટ સામે બીજી બ્રાન્ચ આવેલી છે. સેવઉસળના રસાનો મસાલો જ મહાકાળીના ટેસ્ટનું સૌથી મોટું સિક્રેટ છે. લસણ અને ડુંગળીની ગ્રેવીમાંથી જ રસો બને છે. ગરમાગરમ ઉસળ તરી સાથે રતલામી સેવ ખવાય છે અને સમય જતાં તેની સાથે પાંઉ ખાવાનું પણ ચલણ વધ્યું. લીલી અને લાલ ચટણી સાથે આ સેવઉસળ પીરસાય છે. આજે તો તેમાં પણ બટર-ચીઝની વેરાઇટી આવી ગઈ છે. આજે પણ પ૦ રૂપિયામાં પેટ ભરાઈ જાય એટલું સેવઉસળ મળે છે. અહીં ઉલ્લેખનીય છે કે એક સમયે આ સેવઉસળ બનાવવાની શરૂઆત પણ લારીથી જ થઈ હતી અને આજે તે ખૂબ પ્રખ્યાત થઈ ચૂક્યું છે કે દેશ-વિદેશથી વડોદરા આવતા લોકો તે અવશ્ય ખાઈને જ જાય છે.

જગદીશ ફરસાણ

هذه القصة مأخوذة من طبعة April 01, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة April 01, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
ફેમિલી ઝોન બ્યુટી.
ABHIYAAN

ફેમિલી ઝોન બ્યુટી.

આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
ABHIYAAN

માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!

એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ !  પોઢી લેજો પેટ ભરીને આજ—  કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.

time-read
2 mins  |
Abhiyaan Magazine 18/05/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
ABHIYAAN

ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા

નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?

time-read
3 mins  |
Abhiyaan Magazine 18/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન

time-read
5 mins  |
Abhiyaan Magazine 18/05/2024