બચપન કે દિન ભૂલા ના દેના.. આજ હંસે કલ રુલા ન દેના..' ગીતથી બાળપણથી જ જાણીતાં બનેલાં દિગ્ગજ અભિનેત્રી તબસ્સુમ હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની અઢળક યાદો આજે પણ ચાહકોના દિલમાં જીવંત છે. તેમની ઓળખ તેમનું કામ હતું. ‘છોટી નરગિસ’ અને ‘છોટી મીના કુમારી' બનીને બોલિવૂડમાં બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ૨૧ વર્ષ સુધી ભારતીય ટીવીનો પ્રથમ ટોક શો હોસ્ટ કર્યો. લોકપ્રિય સામયિકનાં સંપાદક રહ્યાં. ફિલ્મ પણ બનાવી. યુ-ટ્યૂબ પર ચેનલ શરૂ કરી, જેમાં વીતેલા દિવસોની સોનેરી યાદો વાગોળતા હતાં. આ હતાં તબસ્સુમ, જેમણે ૧૮ નવેમ્બરે દુનિયાને અલવિદા કહ્યું ને પોતાની પાછળ યાદોની ફૂલવાડી છોડી ગયા.
તબસ્સુમનો જન્મ ૧૯૪૪માં મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ અયોધ્યાનાથ સચદેવ અને માતાનું નામ અસગરી બેગમ હતું. તબસ્સુમનાં માતા-પિતા ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમની માતા અસગરી બેગમ તો પત્રકાર અને લેખક પણ હતાં. તબસ્સુમ પોતાના નામના કારણે પણ ખૂબ ચર્ચિત બન્યાં હતાં. પિતાએ તેમની પત્નીની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને તેમનું નામ તબસ્સુમ રાખ્યું છે, જ્યારે માતાએ પતિની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને તેમનું નામ કિરણ બાલા રાખ્યું હતું. લગ્ન પહેલાંના દસ્તાવેજો અનુસાર તેમનું સત્તાવાર નામ કિરણ બાલા સચદેવ છે.
هذه القصة مأخوذة من طبعة December 03, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 03, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
એનાલિસિસ
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ
રાજકાજ
એઆઈના માધ્યમથી અમિત શાહને ટાર્ગેટ બનાવાય છે ત્યારે...
રાજકાજ
કર્ણાટકમાં પ્રજ્વલ રેવન્નાનું સેક્સ કાંડ : ભાજપ માટે સંકટ
પંચામૃત
તર્ક-વિતર્કથી નહીં, શ્રદ્ધા દ્વારા ઊંડી સમજ
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે
મુવી-ટીવી
થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી