તબિયતને તગડી રાખવા કયું તેલ વાપરશો?
ABHIYAAN|September 10, 2022
સામાન્ય રીતે ખાદ્યતેલની વાત નીકળે તો એને શરીરમાં વધતી ચરબી માટે મોટા ભાગે ખલનાયક ગણવામાં આવે છે. જોકે વિવિધ ફૂડ પ્રોસેસિંગ ટૅક્નોલૉજી ’ને આ ક્ષેત્રમાં થઈ રહેલાં સંશોધનોને પરિણામે બજારમાં અવનવાં ખાદ્યતેલ આવી રહ્યાં છે જેમના વિશે એવું કહેવાય છે કે એ ‘હેલ્ધી’ એટલે કે ઓછા નુકસાનકારક છે. એવામાં કયું તેલ વાપરવું સારું તે સવાલ થાય છે.
આર્જવ પારેખ
તબિયતને તગડી રાખવા કયું તેલ વાપરશો?

આપણે ત્યાં એક કહેવત છે, ‘તેલ જુઓ, તેલની ધાર જુઓ'. આ કહેવતનો સંદર્ભ અલગ છે, પરંતુ આજના સમયમાં ખાદ્યતેલોમાં થઈ રહેલા અવિરત સંશોધનો અને ફેરફારોને લીધે હવે એવું કહેવું પડે તેમ છે કે, ‘તેલ જુઓ, બસ તેલ જ જુઓ’. એમાંય ગુજરાતી પ્રજાને તો તેલ સાથે ભવેભવનો અતૂટ સંબંધ છે. તમે ગુજરાતી ખાણું જુઓ તો તેલથી તરબતર જ હોય, શાક તો તેલમાં ડૂબતાં જ દેખાવા જોઈએ. ગુજરાતી પ્રજા એવું જ વિચારે કે, ‘ચરબી જાય તેલ લેવા, અમારે તો મસાલેદાર, ચટાકેદાર, તેલથી તરબોળ જ વાનગી જોઈએ.’ વળી પાછું ગુજરાતી પ્રજાના તેલનો ટેસ્ટ પણ ઊંચો છે, સીંગતેલ અને કપાસિયા તેલ જ મોટા ભાગે ઘરઘરમાં રાજ કરે છે.

છેલ્લા કેટલાક સમયથી લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે ઘણી જાગૃતિ આવી છે, લોકો એવું વિચારતા તો થયા જ છે કે શરીરને નુકસાનકારક શું છે અને શું નથી. આજકાલ તો ડૉક્ટર્સ પણ એવી સલાહ આપતા હોય છે કે તમે ફલાણું તેલ વાપરો, કોલેસ્ટ્રોલ બહુ વધી ગયું છે. એટલે બદલાતા સમય સાથે બજારમાં નવાં નવાં ખાદ્યતેલોની એન્ટ્રી થઈ રહી છે અને તેની માગ પણ વધી રહી છે.

સૂર્યમુખીનું તેલ

ગુજરાતમાં રહેતી વ્યક્તિને તો એમ જ લાગે કે આ વળી કયું તેલ? પરંતુ જો ભારતની વાત કરીએ તો ૨૫% રસોડામાં સૂર્યમુખીના તેલે આસન જમાવ્યું છે. આ સિવાય જો બજારની વાત કરીએ તો ભારતમાં વેચાતા તેલમાં તેનો ફાળો ૧૦ ટકાથી વધુ થઈ ચૂક્યો છે. સૂર્યમુખીના તેલનો સૌથી મોટો ઉત્પાદક દેશ એટલે યુક્રેન અને સૌથી મોટો આયાતકાર દેશ એટલે ભારત. યુક્રેનના કાળી માટીનાં ખેતરોમાં તેની ખૂબ સારી ફસલ થાય છે. સૂર્યમુખીના તેલની દિવસે ને દિવસે ડિમાન્ડ વધવાનું કારણ છે તેનાથી થતાં સ્વાસ્થ્યલાભ. વિટામિન ઇ કે જે શરીરની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા માટે જવાબદાર છે એ સૂર્યમુખીના તેલમાં ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આ તેલમાં રહેલ ઓલેઇક એસિડ શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા ઓછી કરવામાં મદદરૂપ નીવડે છે અને તે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તમારી ચામડીને વધુ ચમકદાર બનાવે છે અને કોઈ ઇન્ફેક્શન સામે તમારા શરીરને રક્ષણ આપવાનું કામ કરે છે.

સોયાબીનનું તેલ

هذه القصة مأخوذة من طبعة September 10, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 10, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 mins  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 mins  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 mins  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 mins  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 mins  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 mins  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 mins  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 mins  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 mins  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કેજરીવાલના જામીન, તેમના પ્રચારની કેટલી અસર થશે?

time-read
3 mins  |
May 25, 2024