વિશ ઓલ ઓફ યુ-હેપ્પી ફ્રેન્ડશિપ ડે!
ABHIYAAN|August 13, 2022
આટલું પૂછીને બબિતા ટેન્શનમાં આવી ગઈ કે મેં તો છેલ્લા ઘણા સમયથી આમને હેરાન કરવાનું બંધ કર્યું છે, તો એમના જીવનમાં બીજું કોણ આવ્યું હશે?
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’
વિશ ઓલ ઓફ યુ-હેપ્પી ફ્રેન્ડશિપ ડે!

જીવનમાં ભલે વાઇફ એક જ હોય, પણ મિત્રો તો બેચાર હોવા જ જોઈએ, આફ્ટર મૅરેજ જો હળવાફૂલ થઈને જીવવું હોય તો!

મિત્રોનું પણ એક વિશ્વ હોય છે. કહેવાય છે કે એક સાચો મિત્ર પરણેલી વ્યક્તિનો રાહબર બની શકે છે, જો એ મિત્ર સેન્ટ પર સેન્ટ કુંવારો હોય, તો! મૈત્રીશાસ્ત્રમાં આવા કુંવારા મિત્રને જ ‘સાચા મિત્ર’ તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યો છે. હવે પછી કોઈ એમ બોલે કે, ‘ફલાણા ભાઈ મારા સાચા મિત્ર છે,’ તો સમજી લેવાનું કે, એ ફલાણા ભાઈ સેન્ટ પર સેન્ટ કુંવારા છે!

અમેરિકાના વિખ્યાત હાસ્યલેખક માર્ક ટ્વેઇને તેના ‘યંગ ટૉમ સૉયર’ નામના પુસ્તકમાં મિત્રની વ્યાખ્યા સમજાવતાં લખ્યું છેઃ The person who can easily read your eyes, is your friend.

ભરતમુનિએ તેમના નાટ્યશાસ્ત્રના પૃષ્ઠ-૧૭માં લખ્યું છેઃ ‘દૂર રહેલા મનુષ્ય સાથે વાત કરવી હોય તો શિરસ્થાનથી સ્વર કાઢવો જોઈએ. બહુ દૂર ન હોય તો કંઠસ્થાન અને બાજુમાં હોય તો ઉર એટલે કે છાતીમાંથી સ્વર કાઢવો જોઈએ. ભરતમુનિની ક્ષમાયાચના સાથે અમે સૌ વાચકોને ‘મનુષ્ય’ની જગાએ ‘મિત્ર’ વાંચવાની વિનંતી કરીએ છીએ.

આ સંદર્ભે બાબુ બૉસની દલીલ એવી છે કે મિત્ર હૃદયમાં જ બેઠો હોય તો એની સાથે વાત કેવી રીતે કરવી? બાબુ કોઈ નેતા કે સરકારી બાબુ નથી તેમ છતાં એને બેબુનિયાદ શંકા-કુશંકા પેદા કરવાનો અને ઉત્તર વગરના પ્રશ્નો પેદા કરવાનો નાનપણથી શોખ.

બાબુના આવા લા-જવાબ સવાલનો જવાબ આપતાં અમે એટલું જરૂર કહી શકીએ કે મિત્ર હૃદયમાં જ બેઠો હોય તો પછી એની સાથે વાત કરવા માટે કોઈ જાતના સ્વર કે વ્યંજન, મતલબ કે અવાજના ઓશિયાળા બનવાની જરૂર જ ક્યાં છે? એ તો આપણો શ્વાસ સાંભળીને જ બધું સમજી જતો હોય! સાચા મિત્રની સાચી ઓળખ આપતાં કોઈ મૈત્રીપ્રેમીએ ખૂબ જ ખૂબસૂરત લખ્યું છે –

‘આંસુઓમાં પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાંથી હોય, કહ્યા વિના ય સઘળું સમજે એવા સગપણ ક્યાંથી હોય!'

هذه القصة مأخوذة من طبعة August 13, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة August 13, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને શોપિંગ

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...
ABHIYAAN

‘ક્વોલિટી ટાઇમ' એટલે પોતાના સ્વજનને અપાયેલી સૌથી ઉત્તમ ભેટ...

રામ સાથે વનમાં જવાની આજ્ઞા માગવા ગયેલા લક્ષ્મણને માતા સુમિત્રા કહે છે કે, જા દીકરા...આ ચૌદ વરસ રામ જેવા વિભૂતિ પુરુષ સાથે તને બહુ નજીક રહેવા મળશે, રામ કદાચ રાજા બની ગયા હોત તો તને એ એકાંતમાં ભાગ્યે જ મળી શકત, પણ હવે આ વનવાસમાં રામ સતત તારી પાસે હશે.’

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

ભિક્ષુક : એક ન્યુ આંત્રપ્રિન્યોર!

time-read
5 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વાગ્દ્ત્તાના વિઝા

time-read
3 mins  |
Abhiyaan Magazine 27/04/2024
ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને
ABHIYAAN

ઐશ્વર્યા ખરે ઍક્ટિંગની સાથે સ્ટડીમાં પણ મદદ કરે છે ત્રિશા સારદાને

બંનેને દર્શકો તરફ્થી અઢળક પ્રેમ પણ મળ્યો છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન
ABHIYAAN

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કોઈના બાપની જાગીર નથીઃ વિધા બાલન

જે વ્યક્તિ લાયક હોય એને એનું સ્થાન જમાવતા કોઈ અટકાવી શકે નહીં.

time-read
1 min  |
Abhiyaan Magazine 27/04/2024
અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!
ABHIYAAN

અમિતાભ બચ્ચન સુજિત સરકારની ‘શૂબાઇટ': મતભેદોના કારણે ૧૨ વર્ષથી રિલીઝ નથી થઈ શકી!

સુજિત સરકારે અમિતાભ બચ્ચનને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘શૂબાઇટ’ ફિલ્મ બનાવેલી જે હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. આશરે દોઢ દાયકાથી દર્શકોની રાહ જોતી આ ફિલ્મ વિશે હાલમાં જ તેના ડિરેક્ટર સુજિત સરકાર સાથે વાતચીત થઈ છે. પિંક, વિકી ડોનર અને પીકુ જેવા નવીન વિષયોને લઈને ફિલ્મ બનાવનાર સુજિતે આ ફિલ્મમાં અમિતાભે કરેલા અભિનયના વખાણ કર્યા છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ
ABHIYAAN

કચ્છી સાહિત્યના માર્ગમાં અનેક અવરોધ

કચ્છી ભાષામાં સાહિત્યસર્જન વધી રહ્યું છે. જૂનાની સાથે નવા, યુવા સાહિત્યકારો પણ કચ્છીમાં કલમ અજમાવી રહ્યા છે. સાહિત્યસર્જન વધી રહ્યું હોવા છતાં તેની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. કચ્છી સાહિત્યનો વાચકવર્ગ ઓછો છે. ગણ્યાગાંઠ્યા પ્રકાશકો સિવાય કોઈ કચ્છી પુસ્તકો પ્રસિદ્ધ કરવા તૈયાર નથી. લેખકો સ્વખર્ચે પુસ્તકો છપાવે, પરંતુ તે ખરીદવા કોઈ તૈયાર નથી હોતું. મોટા ભાગનાં પુસ્તકો તો એકબીજાને ભેટમાં જ અપાય છે. જો પુસ્તકો વાંચનાર, ખરીદનાર વર્ગ વધે, પ્રકાશકો વધે તો જ સાહિત્યસર્જનનો રાજમાર્ગ બનશે કચ્છી ભાષા.

time-read
6 mins  |
Abhiyaan Magazine 27/04/2024
વન્ય જીવન
ABHIYAAN

વન્ય જીવન

ગીરના સિંહોને બચાવવા રેલવેનું સુરક્ષા મિકેનિઝમ્સ

time-read
2 mins  |
Abhiyaan Magazine 27/04/2024
શ્રદ્ધા
ABHIYAAN

શ્રદ્ધા

રામનવમીના દિવસે રામલલ્લાને સૂર્ય-તિલકનું વિજ્ઞાન

time-read
5 mins  |
Abhiyaan Magazine 27/04/2024