ખુરશી શબ્દ અરબી ‘કુર્સી’ પરથી આવ્યો છે. સગપણની દૃષ્ટિએ જોઈએ તો સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે. ખુરશી કરતાં સત્તા એકાદ મિનિટ મોટી છે. જેવી સત્તા એવી ખુરશી.
આપણે ભલે દરેક બાબતે ‘સ્વદેશી’નો આગ્રહ રાખીએ, પણ ખુરશી આપણું સ્વદેશી સાધન નથી. પશ્ચિમી સંસ્કૃતિએ ભારતને જો કોઈ એકમેવ નશાકારક ભેટ આપી હોય તો એ છે ખુરશી! પંડિત હર્ષાનંદ સ્વામીએ એમના ‘ખુરશીપુરાણ’માં લખ્યું છે કે કળિયુગમાં જે વ્યક્તિ સ્વેચ્છાએ ખુરશીમુક્ત થઈ જાય અથવા તો સ્વેચ્છાએ ખુરશીનો ત્યાગ કરી શકે એને કળિયુગનો સંત માનવો!
સોક્રેટીસે કહ્યું છે કે, રાજકારણી પહેલાં ફિલોસોફર હોવો જોઈએ, પછી રાજકર્તા. કેટલાક લોકો સોક્રેટીસની આ વાતને હસી કાઢે છે, કેમ કે આપણે ત્યાં રાજકારણી પહેલાં રાજકર્તા બની મિસ ખુરશીને વરે છે અને પછી જનતાને સત્ય, પ્રેમ, કરુણા અને અહિંસાની ફિલોસોફી સમજાવે છે.
એક દિવસ અકબરે બીરબલને પૂછ્યું: ‘બીરબલ, કોઈ પણ દેશનો રાજા પોતાની પ્રજાને પ્રેમ કરે છે, એમાં એ રાજાનો સ્વાર્થ હોય છે કે નિઃસ્વાર્થ?’ ત્યારે બીરબલે રાજકીય વિવેક બતાવતાં કહ્યું, ‘બાદશાહ સલામત, તમને સારું લાગે એવો જવાબ આપું કે જે સાચો લાગે એવો જવાબ આપું?’
This story is from the Abhiyaan Magazine 04/05/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 04/05/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
મૂવી-ટીવી
કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.
બિજ-થિંગ
યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.
વાયરલ પેજ
નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ
ચર્નિંગ ઘાટ
સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ
રાજકાજ ગુજરાત
સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો
રાજકાજ
હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?
રાજકાજ
કેજરીવાલના જામીન, તેમના પ્રચારની કેટલી અસર થશે?