ભારત શ્રીલંકામાં સ્થિત પોર્ટના વિકાસ માટે ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહ્યું છે. શ્રીલંકાની કેબિનેટે આ સંબંધિત પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કંકેસન્ધુરાઈ બંદર શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતમાં આવેલું છે. હાલના સમયમાં આ બંદરને સમારકામની જરૂર છે. ભારતે તેના પુનઃવિકાસ સંબંધિત તમામ ખર્ચો ઉઠાવવાની તૈયારી દર્શાવી હતી. શ્રીલંકાના કેબિનેટમાં આ અંગે ચર્ચા થઈ હતી.
Bu hikaye Lok Patrika Ahmedabad dergisinin May 03, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Lok Patrika Ahmedabad dergisinin May 03, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
હવે નાપાસ વિધાર્થીનું આખુ વર્ષ નહિ બગડે, એડમિશન માટે શિક્ષણ બોર્ડે નિયમ બદલ્યો
૨૦૨૪-૨૫ શૈક્ષણિક સત્રથી નવા નિયમનો લાભ મળશે ધો. ૯ના નિયમો મુજબ વર્ગબઢતી માટે વિધાથીએ પ્રથમ, દ્વીતિય અને વાર્ષિક પરીક્ષા સહિતની ત્રણ પરીક્ષામાંથી પરીક્ષા આપવી ફરજીયાત રહેશેવેકેશન બાદ ગઈકાલથી ગુજરાતમાં શાળાનો પ્રારંભ થયો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી શકે
સંસદનું ચોમાસુ સત્ર ૨૨ જુલાઈથી શરૂ થશે
જગદાનંદ સિંહના પુત્ર અજીત સિંહે જેડીયુ સાથેના સંબંધો તોડી નાખ્યા
નીતીશ પર આકરા પ્રહારો કર્યા રામગઢ વિધાનસભાથી ચૂંટણી લડી શકે । તેમના મોટા ભાઈ, જે રામગઢથી ધારાસભ્ય હતા, તેઓ આરજેડીની ટિકિટ પર બક્સર લોકસભા બેઠક પરથી સાંસદ ચૂંટાયા
ઈતિહાસ સાક્ષી છે : ગઠબંધન સરકારોએ હર વખતે મજબૂત નિર્ણયો લીધા છે
નરસિમ્હા રાવ, વાજપેયી અને મનમોહને દાખલો બેસાડ્યો છે
દેવસ્થાનમમાં ભ્રષ્ટાચાર સહન કરવામાં આવશે નહીં: મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ
ચંદ્રબાબુ નાયડુ તિરુમાલા પહોંચ્યા
સાંસદ બન્યા પછી કંગનાએ સદગુરુના આશીર્વાદ લીધાં
સદગુરુના આશ્રમમાં સામંથાએ ધ્યાનનો લાભ લીધો
‘સીનિયરને સલાહ આપવાની બેવકૂફી કરવી જોઈએ નહીં'
વિપુલ શાહે અક્ષય કુમારની નિષ્ફળ ફિલ્મો વિશે વાત કરી
અભિનેતાને ૧, ૨ નહિ પરંતુ ૨૦૦ વીંછીઓએ ડંખ માર્યો : વીડિયો વાયરલ થયો
અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેની હાલત ખરાબ જોવા મળી રહી છે
નિતાંશી ગોહેલને અમિતાભ દાદા-નાના જેવા લાગ્યા
નિતાંશી ગોહેલ ‘લાપતા લેડીઝ' ફિલ્મથી જાણીતી થઈ
કરણ જોહર-યશ ચોપરાથી ફરિદા જલાલ દુઃખી
ફરિદા જલાલે કહ્યું કે, કરણ જોહરને ખબર હતી કે તેની સાથે ખોટું થયું છે