ગીતાંજલિ શ્રી, ગુજરાત અને રેત સમાધિ
ABHIYAAN|December 10, 2022
ગીતાંજલિ શ્રી હિન્દી સાહિત્યનાં જાણીતાં સાહિત્યકાર છે. તેમની કૃતિ ‘રેત સમાધિ’ને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું છે. ભારતીય સાહિત્યકારો અને હિન્દી સાહિત્ય જગત માટે આ સન્માન પ્રાપ્ત થવું ગૌરવશાળી ઘટના છે.
ગીતાંજલિ શ્રી, ગુજરાત અને રેત સમાધિ

વર્ષ ૨૦૨૨ વિદાય લેવાની તૈયારીમાં છે. આ વર્ષે પણ ઘણી જાણી-અજાણી, ગમતી-અણગમતી ઘટનાઓ-દુર્ઘટનાઓ ઘટી, પણ કોરોના કાળની સરખામણીમાં વર્તમાન વર્ષ એકંદરે સારું પસાર થયું. ઘણીબધી સારી- પ્રેરણાદાયક ઘટનાઓ પૈકીની એક ઘટનાની વાત કરીએ તો તે સાહિત્ય જગતમાંથી આવી અને આમેય છેલ્લા કેટલાક સમયથી હિન્દી ભાષાના મહત્ત્વ અને ઉપયોગને લઈને રાજકીય અને કેન્દ્રીય સ્તરે ઘણા વિવાદો ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. સાહિત્ય અને હિન્દીની વાત આજે આપણે એટલા માટે કરી રહ્યા છીએ, કારણ કે આજે આપણે જે વ્યક્તિ અને ઘટનાની વાત કરવાના છીએ તે હિન્દી સાહિત્ય જગત સાથે જોડાયેલી છે. એમ કહી શકાય કે આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દી ભાષા અને હિન્દીભાષી સાહિત્યકારે ઇતિહાસ રચ્યો. આ ઇતિહાસ રચનારાં સાહિત્યકારનું નામ છે ગીતાંજલિ શ્રી.

Bu hikaye ABHIYAAN dergisinin December 10, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin December 10, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ

time-read
5 dak  |
Abhiyaan Magazine 11/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

એઆઈના માધ્યમથી અમિત શાહને ટાર્ગેટ બનાવાય છે ત્યારે...

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કર્ણાટકમાં પ્રજ્વલ રેવન્નાનું સેક્સ કાંડ : ભાજપ માટે સંકટ

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/05/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

તર્ક-વિતર્કથી નહીં, શ્રદ્ધા દ્વારા ઊંડી સમજ

time-read
3 dak  |
Abhiyaan Magazine 11/05/2024
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
ABHIYAAN

વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)

બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે

time-read
2 dak  |
Abhiyaan Magazine 04/05/2024
મુવી-ટીવી
ABHIYAAN

મુવી-ટીવી

થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.

time-read
2 dak  |
Abhiyaan Magazine 04/05/2024
ગાર્ડનિંગ
ABHIYAAN

ગાર્ડનિંગ

પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?

time-read
2 dak  |
Abhiyaan Magazine 04/05/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!

time-read
5 dak  |
Abhiyaan Magazine 04/05/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા

time-read
3 dak  |
Abhiyaan Magazine 04/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી

time-read
5 dak  |
Abhiyaan Magazine 04/05/2024