ધીરુ પુરોહિત
કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્ર કહેવતોનો પ્રદેશ છે. આ પંથકની ખમીરવંતી પ્રજાની એક લાક્ષણિકતા છે કે એ જે કામ કરે તે દિલથી અને એકધારું કરે એટલે અહીં ઘણાંબધાં કામ કે પ્રસંગો એટલા એકધારા અને દિલથી થયા કે તેની કહેવત બની ગઈ. આવી જ એક કહેવત હાલના કેન્દ્રશાસિત પ્રદેશ દીવના મુક્તિ સંગ્રામ સાથે સંકળાયેલી છે, કારણ કે તેમાં કાઠિયાવાડીઓ છે. આ કહેવત છે, ‘દીવ, દમણ અને ગોવા.. ફિરંગીઓ બેઠા રોવા' ફિંરંગી શાસન હેઠળના આ પ્રદેશોને આઝાદી મળી પણ તેમાં દીવની આઝાદીની ખાસ વિશેષતા છે.
દીવના મુક્તિ સંગ્રામની કહાની એટલા માટે વિશેષ છે કે દીવ, દમણ અને ગોવા પર અંગ્રેજો નહીં, પણ પોર્ટુગીઝો એટલે કે પોર્ટુગીઝોનું શાસન હતું. આ પ્રદેશો દેશની આઝાદીના લગભગ દોઢ દશકા પછી આઝાદ થયા. એ ઇતિહાસ સર્વવિદિત છે કે ભારતની આઝાદી માટે ઈ.સ. ૧૮૫૭થી ૧૯૪૬ સુધી સ્વતંત્રતાની લડાઈઓ, ચળવળો વિવિધ પ્રાંતોમાં થતી રહી, પણ જૂનાગઢ (સોરઠ) રાજના સીમાડે આવેલ દીવનું પોર્ટુગીઝ શાસન તો એ પછી પણ જેમનું તેમ જ હતું. દીવને આઝાદ કરવા જંગ ખેલાયો તેમાં જૂનાગઢની આરઝી હકૂમતની ભૂમિકા અનુકરણીય રહી અને તેમાંય પડદા પાછળ તો સરદાર પટેલ જ રહ્યા.
Bu hikaye ABHIYAAN dergisinin August 06, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin August 06, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વિઝા વિમર્શ,
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?
ફેમિલી ઝોન ફેશન
સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.
લાફ્ટર વાઇરસ
સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.
બિંજ-થિંગ,
કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ
પ્રવાસન
નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો
અવસર
પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?