શિક્ષણ વિભાગે તાજેતરમાં ધો.9 અને 10ની એક-એક વર્ગ ધરાવતી શાળાઓમાં 3 શિક્ષકના બદલે 4 શિક્ષકો ફાળવવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાબાની શાળાઓના આચાર્યને પત્ર મોકલી તેમની એક-એક વર્ગની સ્કૂલમાં 75 વિદ્યાર્થી સંખ્યા જળવાતી હોય તો તેમને 3ના બદલે 4 શિક્ષક મળવાપાત્ર હોવાથી આવી શાળાઓની વિગતો મંગાવી છે. શાળાઓએ બે દિવસમાં કચેરી ખાતે વિગતો મોકલી આપવાની રહેશે. શાળાઓ તરફથી વિગતો મળ્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વધારાના શિક્ષકની ફાળવણી માટે કાર્યવાહી કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
This story is from the November 08, 2022 edition of Uttar Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 08, 2022 edition of Uttar Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પશુ-પક્ષીઓ માટે હેબિયસ કોર્પસનો ઉપયોગ કરી શકાય નહીંઃ હાઇકોર્ટ
પુત્રી ઉપરાંત પશુપક્ષીઓની માતા હોવાના ગ્રાઉન્ડ પર મહિલાએ કરેલી રિટમાં હાઇકોર્ટની ટકોર
રેલવે પાર્કિંગમાં ખાનગી વાહનચાલકો પાસેથી કોમર્શિયલ ધોરણે ભાડા વસુલી ર. મ
ઉનાળું વેકેશનમાં હજારો વાહનચાલકો કોન્ટ્રાક્ટરની દાદાગીરીનો ભોગ બને છે
કોપી કેસમાં ચૂંટણી આચાર સંહિતાનું ગ્રહણ લાગ્યું, કામગીરી અટકી
પરીક્ષાના વહેલા પરિણામ માટે કામગીરી આડે અવરોધ બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક ન મળતા હીયરિંગમાં વિલંબ, બોર્ડે ચૂંટણી પંચને દરખાસ્ત કરી પરંતુ કોઈ જવાબ નહીં
કોર્ટે પત્નીની હાજરીમાં ડોક્ટરના વીડિયો કન્સલ્ટેશનની કેજરીવાલની અરજી ફગાવી
કેજરીવાલને તપાસવા મેડિકલ બોર્ડ બનાવવા એઇમ્સને નિર્દેશ
દેશમાં આગામી પાંચ દિવસ અનેક રાજ્યોમાં હીટવેવની આગાહી
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં જૂન સુધી હીટવેવનાદિવસો વધશેઃ હવામાન વિભાગ
હબલીમાં નેહાની હત્યાને ઉંચિત ઠેરવનાર બેની ધરપકડ
સોશિયલ મીડિયા પર · જસ્ટિસ ફોર લવ'ની પોસ્ટ કરી હતી
વડોદરામાં પાંજરાપોળની ગાયોને કેરીના રસ બાદ બે હજાર કિલો તરબૂચનું ભોજન કરાવ્યું
વડોદરાના શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા વ્યવસ્થા
રૂપાલા વિરોધઃ સુરેન્દ્રગરના શક્તિ માતાજીના મંદિરે ઉપવાસનો પ્રારંભ
ક્ષત્રિય સમાજની 21 બહેનો દરરોજ પ્રતીક ઉપવાસ પર બેસશે
ગળતેશ્વરના અંબાવમાં ભાજપના પ્રચાર રથને અટકાવી ગામની બહાર કઢાયો
ક્ષત્રિય સમાજના યુવાનો રૂપાલાની ટીકીટ રદ ન થવાને લઇને લડી લેવાના મૂડમાં
‘મનસુખદાદા, ચૂંટણી પહેલાં બાકી વિકાસ કામ કરો, ચૂંટણી પછી અમને કોઈ પૂછતુ નથી’
ભરૂચના દયાદરા ગામે ભાજપની સભામાં આદિવાસી યુવાન બોલતાં ગરમાવો