
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની સંસદ કેપિટલ હિલમાં લગભગ ૭૦૦ અમેરિકનો સામે અમેરિકાના ૪૭મા રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લેશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ઉપપ્રમુખ જેડી વેન્સને શપથ લેવડાવશે.
સખત ઠંડીના કારણે ટ્રમ્પ કેપિટલ હિલની અંદર શપથ લેશે. ભારતીય સમય અનુસાર ટ્રમ્પની શપથવિવિધ રાતે ૧૦.૦૦ વાગ્યે યોજાશે. શપથ લીધા બાદ ટ્રમ્પ વ્હાઈટ હાઉસ પહોંચીને ૧૦૦ ફાઈલ પર સાઈન કરી શકે છે.
This story is from the January 20, 2025 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 20, 2025 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

એક્ટ્રેસ અંશ અંબાણી પર શરમજનક કમેન્ટ કર્યા બાદ ત્રિનધાએ માફી માગી
અંશુની છેલ્લી ફિલ્મ ૨૦૦૪માં આવી હતી જાણકારી માટે જણાવી દઈએ કે અંશુ અંબાણી ૨૦ વર્ષ બાદ ‘મજાકા' ફિલ્મથી વાપસી કરી રહી છે. તેની છેલ્લી ફિલ્મ ૨૦૦૪માં જય હો' આવી હતી. ‘મજાકા'ના ટીઝર લોન્ચિંગ વખતે ત્રિનધા રાવે અંશુ અંબાણી સાથે કરવા અંગે ઉત્સાહ જાહેર કર્યો હતો. આ જ દરમિયાન એક્ટ્રેસ સાથે મજાકિયા અંદાજમાં વાત કરતા તેમની જીભ લપસી પડી હતી.

મહાકુંભમાં ભારે ભીડના કારણે નવો ટ્રાફિક પ્લાન લાગુ: ૪૦ કરોડથી વધુ ભક્તોનું સ્નાન
વાહનોને મેળા વિસ્તારમાં રાતના આઠથી સવારના ચાર સુધી પ્રવેશ અપાશે

દિલ્હીમાં ભાજપનો ‘વનવાસ' પૂર્ણ: ૨૭ વર્ષ બાદ સત્તામાં શાનદાર વાપસી
દેશની રાજધાની દિલ્હીમાં પરિવર્તનનો પવન ફૂંકાયો ‘કમળ'તા જાદુ સામે ‘ઝાડુ’ રીતસર હાંફી ગયું, ફરી એક વાર કોંગ્રેસનાં સૂપડાં સાફ

ચિઠ્ઠી-ચબરખી લાવ્યા હોય તો પધરાવી દેજો
બોર્ડ પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂઃ પરીક્ષા કેન્દ્ર બહાર પશ્ચાત્તાપ પેટી મુકાશે

મુંબઈ હુમલાનો દોષિત રાણા જલદી ભારત લવાશેઃ વિદેશ મંત્રાલયે જાણકારી આપી
ભારત તેના આત્મસમર્પણ માટે અમેરિકી અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યું છે

શિયાળાની ઋતુમાં આદુંનું સેવન કરવું ખૂબ ફાયદાકારક: રોગપ્રતિકારક શક્તિ વધારશે
શિયાળાની ઋતુમાં આદુંનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

ડેન્ડ્રફથી પરેશાન હો તો આ ઉપાય રાહત આપશે
જો ડેન્ડ્રફની સમસ્યા લાંબા સમય સુધી રહે તો વાળ ખરવા અને માથામાં ખંજવાળ આવવાની સમસ્યા થાય છે.

લગ્ન મહાલવા કચ્છ ગયેલા પરિવારના ઘરમાં તસ્કરો ત્રાટક્યાઃ પાંચ લાખથી વધુ રમતા મુદ્દામાલની ચોરી
વસ્ત્રાલમાં આવેલા શ્રીનાથજી બંગલોઝનાં બે મકાનનાં તાળાં તૂટ્યાં બંને પરિવાર બહારગામ ગયા હતા

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણયઃ ભારતમાં અનેક પ્રોજેક્ટ્સનું ફ્યૂચર ભયમાં
ટ્રમ્પે યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ માટે ભંડોળ બંધ કરવાનો નિર્ણય લીધો

જાંબલી રંગના જન્મેલા બાળકના મગજના ડાબા હિસ્સાને હટાવવા ૪૨ કરોડના ખર્ચે સર્જરી કરાઈ
હવે હાલત કેવી છે?