ઈતિહાસ શબ્દનો અર્થ “આ પ્રમાણે બન્યું હતું” આમ તો સાવ સરળ જણાય છે. દૃષ્ટિએ લખાય છે. ઈતિહાસમાં હાર-જીત, સફળતા-નિષ્ફળતા, લાભ-નુકસાન અંગે ઘણીવાર અલગ-અલગ દૃષ્ટિકોણને કારણે એક જ ઘટનાનું નિરુપણ ભિન્ન ભિન્ન રીતે થાય છે. આપણા દેશનો-વિશ્વનો ઈતિહાસ જે રીતે શીખવવામાં આવે છે, તેમાં પ્રાચીન, મધ્યયુગનો અને અર્વાચીન એમ તે ત્રણ અલગ અલગ વિભાગોમાં વહેંચાયેલો છે. ઈતિહાસની ઘટનાઓ અંગે પાકિસ્તાનના સર્જક મહંમદ અલી ઝીણાએ એવી ટીપ્પણી કરી હતી કે હિન્દુના અને મુસલમાનના ઈતિહાસના નાયકો-ખલનાયકોનો ખ્યાલ તદ્દન વિપરીત છે. મુસલમાનો માટે હિન્દુ શાસકો કાફિરોથી વિશેષ કશું નથી તો હિન્દુઓ માટે મુસ્લિમ બાદશાહો અને સુલતાનો ક્રુરતા, આતંક, વિનાશ અને ધર્માંધતાના પર્યાય છે. ભારતીય ઈતિહાસના આલેખનના બે પ્રવાહો અગાઉથી ચાલ્યા આવે છે. એ.એલ. બશામ નામના ઈતિહાસકારે “ભારત એક આશ્ચર્ય શીર્ષક સાથે પુસ્તક લખીને આપણી સંસ્કૃતિ અને સિદ્ધિઓનું મહિમામંડન કર્યું છે. મેકસ મૂલર, કર્નલ ટોડ, કર્નલ કોટન અને ફાર્બસ જેવા અનેક તજજ્ઞોએ જહેમત કરીને ભારતના વિવિધ પ્રદેશના ઈતિહાસ, ભાષા, સભ્યતાને ઉજાગર કરવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. અમુક અંગ્રેજો અને યુરોપિયન વિદ્વાનોએ સામ્રાજ્યવાદની અસર હેઠળ હિન્દની સિદ્ધિઓને અવગણીને દૂષણો અને વહેમોને બહાર લાવી શ્વેતપ્રજાની ગુરુતાગ્રંથી વધે તે રીતે વર્ણનો કર્યાં છે. દેશના ડાબેરી ઈતિહાસકારોએ તો ઘટનાઓનું એવી વિચિત્ર રીતે અર્થઘટન કર્યું છે કે તેમનાં લખાણોની વિશ્વસનીયતા સાવ તળિયે જઈને બેઠી છે. ભારતમાં શિક્ષણનું પ્રમાણ વધતાં અને અગણિત વિરાસત સમાં મંદિરો, ગ્રંથો, ચિત્રકામ, સ્થાપત્ય, આયુર્વેદ, ખગોળશાસ્ત્ર, સંગીત, નૃત્યના ક્ષેત્રની સિદ્ધિઓ અંગે અધિકૃત અને આધારભૂત માહિતી મળવાથી પ્રાચીન અને મધ્યકાલીન ઈતિહાસ અંગેની માન્યતાઓમાં મૂળભૂત પરિવર્તન આવ્યું છે. પાશ્ચાત્ય ઈતિહાસકારોનું વલણ ઈસુ પહેલાંનો સમય અંધકા૨ યુગનો છે તેમ ધા૨ીને જૂનામાં જૂના ગ્રંથો કે સ્મારકોનો સાચો સમય ન સ્વીકારી પૂર્વીય સભ્યતાઓનો વિકાસ ઢંકાઇ જાય તેવું વલણ રહ્યું છે.
This story is from the August 07, 2022 edition of Madhya Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 07, 2022 edition of Madhya Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઉદ્યોગકારોને એમએસએમઇ ચેમ્પિયન ઓનલાઇન પોર્ટલ વિશે માહિતગાર કરાયા
વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે એમએસએમઇ કોન્કલેવ યોજાયો
બાલાસિનોર માં નારીવંદના કાર્યક્રમ યોજાયો
બાલાસિનોર અને વિરપુર તાલુકાના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ
બેંકના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આતવામાં આવતા ના હોવાની ફરિયાદો
પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવા કર્ણાટકમાં આદેશ
ધોરણ 5, 8 અને 9ના વિધાર્થીઓને કર્ણાટક શિક્ષણ બોર્ડના વિચિત્ર ફરમાનથી વિવાદ
રશિયા-યુક્રેનના યુદ્ધમાં હૈદરાબાદના યુવકનું મૃત્યુ
પંજાબ-હરિયાણાના સાત યુવકોએ પણ રશિયામાં ફસાયા હોવાનું જણાવ્યું
નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે
બે દિવસમાં કોલકતા હાઇકોર્ટનાં બે આદેશ બાદ મમતા સરકાર ઝૂકી
પાલડી અંડરપાસ સહિત 641 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે
સોમવારે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત ઉપરાંત આવાસોના ડ્રો રસ્તાઓ રૂ. 256 કરોડના ખર્ચે રીગ્રેડ- રિસરફેસ કરાશે
નારોલમાં નીલકંઠ ફ્લેટના ગેટ પાસે સિક્યોરિટી પર કાર ચડાવી દેતાં મોત
ગાડી ચાલક ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો
વેપારીનું અપહરણ કરી 5 લાખની ખંડણી માગી હોટલ-ખેતરની ઓરડીમાં પૂરી દીધો
વેપારી ઘર નજીક કબૂતરને દાણા નાખવા ગયા ત્યારે છરી બતાવી અપહરણ કર્યું સોલા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા આપવા UP-MP થી આવેલા બે ડમી વિદ્યાર્થી ઝડપાયા
આધારકાર્ડ અને ઉમેદવારના ફોટોગ્રાફની સરખામણી દરમિયાન પોલ ખુલતા પાંચ સામે તપાસ હાથ ધરાઈ