
યહૂદી ધર્મના રબ્બી હેરોલ્ડ કુશનરે પોતાના પુત્રના અકાળ મૃત્યુ પછી ઊંડું મનોમંથન અનુભવ્યું અને અંતે એક સમાધાન શોધી કાઢ્યું. ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે? એવો સવાલ એણે થોડો ફેરફાર કરીને બીજા રૂપમાં રજૂ કર્યો છે. પુસ્તકનું શીર્ષક છે: When bad Things happen to good people.
ભલા માણસને બૂરું થાય ત્યારે તેમણે શું કરવું? પુસ્તકની લાખો નકલ ખપી ગઈ. તે પ્રગટ થયું અને બે વર્ષમાં ધર્મગુરુ એક સફળ ધનિક લેખક બની ગયા.
હૅરોલ્ડ કુશનરે સાદી સરળ ભાષામાં એ વિચારપ્રેરક પુસ્તક લખ્યું છે. ઘણા લોકોને સંભવતઃ તે આશ્વાસન કે ખુલાસો આપી શકશે, પણ તેમણે આમાં સંડોવાયેલી બાબતોનો વિચાર એક વહેવારુ સપાટી પર કર્યો છે. માણસની તાત્કાલિક મૂંઝવણ અને શંકા ટાળે એવો એક તર્ક એમણે પેશ કર્યો છે. આસ્તિક મટી ગયા વિના, પોતાના દુર્ભાગ્યનો ખુલાસો શોધીને મનનું સમાધાન પ્રાપ્ત કરવાનો તેમણે એક પ્રામાણિક પ્રયાસ કર્યો છે. સદ્ભાગ્ય કે દુર્ભાગ્યને ‘હકીકત’ તરીકે સ્વીકારીને તેમાં વધુ ઊંડા ઊતરવાની ના પાડે છે.
This story is from the Abhiyaan Magazine 11/01/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 11/01/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

વિઝા વિમર્શ.
અમેરિકાની કઈ યુનિવર્સિટીમાં ભણવા જશો?

મનોરંજન
ઇમર્જન્સી : લક્ષ્યવેધ વિનાની ફિલ્મ

સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ
ઈસાઈ મિશનરીઓનાં સેવા કાર્યોથી આપણે અભિભૂત થતા રહ્યા છીએ અને એ સાથે આપણા મનમાં એક પ્રશ્ન થતો રહ્યો છે કે આપણી ધાર્મિક-આધ્યાત્મિક સંસ્થાઓ, મઠ-મંદિરોનાં અઢળક ભંડોળ છતાં તેઓ કેમ સેવા કાર્યો કરતાં નથી? આ પ્રશ્નના ઉત્તર રૂપે અમદાવાદમાં યોજાઈ ગયેલ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં પ્રસ્તુત થયેલ તથ્યો આપણો પ્રશ્ન નિરર્થક બનાવી દે એટલાં વ્યાપક સેવા કાર્યો ચાલી રહ્યાં છે.

વામા-વિશ્વ બ્યુટી
હોમમેડ હેર સીરમ આપશે વાળને પોષણ

નીરખને ગગનમાં....
કલાનું ધામ, કલાકારોનું ગામ :રઘુરાજપુર

લગ્નગીતોમાં કચ્છની વિશિષ્ટતા વણી લેવાઈ છે
કચ્છમાં મુસ્લિમ અને દલિત જ્ઞાતિઓમાં કચ્છી ભાષામાં લગ્નગીતો ગવાય છે, જ્યારે અન્ય જ્ઞાતિઓમાં ગુજરાતી અને કચ્છી બંને ભાષામાં લગ્નગીતો ગાવાનો મહિમા છે.

પ્રવાસન
ગોમતીના કિનારે, જૌનપુર

ચર્નિંગ ઘાટ
ગટ ફીલિંગ : પેટને અને દિમાગને સંબંધ છે

વસંતપંચમી : વર દે વીણાવાદિની વર દે
નવ ગતિ નવ લય તાલ છંદ નવ, નવલ કંઠ નવ, જલદ મંદ્ર રવ નવ નભ કે નવ વિહંગ વૃંદ કો, નવ પર નવ સ્વર દે! વર દે, વીણાવાદિની વર દે.

સારાન્વેષ
ડ્રેક્યુલા, રક્તપિપાસા અને યૌવનની લાલસા