
અમેરિકામાં જે પરદેશી પ્રોફેસરો, જે-૧’ ટીચરો, સંશોધનકારો, ડૉક્ટરો અને અન્ય ભણેલી-ગણેલી હોશિયાર વ્યક્તિઓ, ‘જે-૧’ વિઝા ઉપર કાર્ય કરી રહ્યા હોય છે, તાલીમ લઈ રહ્યા હોય છે, એમને જ્યારે વિઝા આપવામાં આવે છે ત્યારે એમાંના અમુક પરદેશીઓને અમેરિકાની સરકાર એવું જણાવે છે કે તમને ‘જે-૧’ વિઝા ઉપર અમેરિકામાં રહેવા માટે જે સમય આપવામાં આવ્યો હોય એ પૂરો થતાં તમે અમેરિકામાં કોઈ પણ પ્રકારના વિઝા ઉપર, સ્ટેટસ ચેન્જ યા એડ્જસ્ટ કરીને રહી નહીં શકો અને તમારે અમેરિકા છોડીને તમારા પોતાના દેશમાં બે વર્ષ રહી, અમેરિકામાં જે તાલીમ લીધી હોય એનો લાભ તમારા દેશમાં આપ્યો હોય, એ પછી જ તમે અમેરિકામાં ફરી પાછા પ્રવેશ કરી શકશો. આને ‘ટુ યર હોમ રેસિડેન્સી રિક્વાયર્મેન્ટ’ કહેવામાં આવે છે.
This story is from the Abhiyaan Magazine 04/01/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 04/01/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

હેલ્થ સ્પેશિયલ
લિવરની કાર્યશક્તિ ક્ષીણ થતી જાય ત્યારે શું થાય છે?

કિસી ને ભેજા હૈ ગુલાબ મુઝે
ગુલાબનું પુષ્પ, તેનો રંગ, તેની તાજગી, તેની કોમળતા અને ઋજુતા, તેની મંદ-મંદ સુગંધ, તેની ઠંડક અને ભીનાશ - આ બધું જ જ પ્રણય-ભાવની એક દિવ્ય કવિતા સમાન હોય છે

હેલ્થ સ્પેશિયલ
પાચનતંત્ર સુધારનારાં જુદાં-જુદાં પાણી

હેલ્થ સ્પેશિયલ
એવું માનવામાં આવે છે કે શરીરનું સૌથી ઓછું ઉષ્ણતામાન સવારે ચાર વાગ્યા આસપાસ રહે છે. એ જ રીતે સવારે વર્કઆઉટના સ્થાને યોગ પર ભાર મૂકવામાં આવતો. સવારે પૂજાપાઠમાં યોગનું મહત્ત્વ રહેતું હતું

રાજકાજ
દિલ્હીની ચૂંટણીનાં પરિણામોની સાઇડ ઇફેક્ટ્સ

વિશ્લેષણ
આમ આદમીના રાજકારણની શતરંજમાં કેજરીવાલ મહાત કે સમાપ્ત!

વિઝા વિમર્શ.
અમેરિકાની કઈ યુનિવર્સિટીમાં ભણવા જશો?

મનોરંજન
ઇમર્જન્સી : લક્ષ્યવેધ વિનાની ફિલ્મ

સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ
ઈસાઈ મિશનરીઓનાં સેવા કાર્યોથી આપણે અભિભૂત થતા રહ્યા છીએ અને એ સાથે આપણા મનમાં એક પ્રશ્ન થતો રહ્યો છે કે આપણી ધાર્મિક-આધ્યાત્મિક સંસ્થાઓ, મઠ-મંદિરોનાં અઢળક ભંડોળ છતાં તેઓ કેમ સેવા કાર્યો કરતાં નથી? આ પ્રશ્નના ઉત્તર રૂપે અમદાવાદમાં યોજાઈ ગયેલ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં પ્રસ્તુત થયેલ તથ્યો આપણો પ્રશ્ન નિરર્થક બનાવી દે એટલાં વ્યાપક સેવા કાર્યો ચાલી રહ્યાં છે.

વામા-વિશ્વ બ્યુટી
હોમમેડ હેર સીરમ આપશે વાળને પોષણ