
નસરુદ્દીન શાહ, શબાના આઝમી, સ્મિતા પાટીલ, અનંત નાગ, ઓમ પુરી અને અમરીશ પુરી જેવા કલાકારોને થિયેટરથી ફિલ્મના પડદા સુધી લાવનાર ડિરેક્ટર શ્યામ બેનેગલે ૯૦ વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી છે. આ નામોમાંથી મોટા ભાગના કલાકારોના કરિયરની શરૂઆત શ્યામ બેનેગલની ફિલ્મોથી થઈ હતી. શ્યામ બેનેગલે એક ન્યૂ વૅવ સિનેમાની શરૂઆત કરી હતી. જેને લોકો પૅરેલલ સિનેમા કે આર્ટ સિનેમાના નામે ઓળખે છે. શ્યામ બેનેગલ તેને ‘અલ્ટરનેટિવ સિનેમા' કહેતા હતા. તેઓ ઘણા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા.
શ્યામ બેનેગલનું ભારતીય સિનેમામાં અભૂતપૂર્વ પ્રદાન રહ્યું છે. સિત્તેર-એંશીના દાયકામાં જ્યારે મેઇનસ્ટ્રીમ પડદા ઉપર ગરીબી, શોષણ અને બેરોજગારી વિલન બનીને રજૂ થતા હતા અને ફિલ્મનો હીરો ધાસુ ડાયલોગ મારતો અને ગુંડાઓને પીટતો હતો ત્યારે શ્યામ બેનેગલ વાસ્તવિક ફિલ્મો લઈને આવ્યા. જેમાં કોઈ હીરો નહોતો. ગરીબી, શોષણ અને સંઘર્ષ તેમની ફિલ્મના ખલનાયક હતા. તેમની ફિલ્મમાં રહેલા પડઘા જ તેમની ઓળખ હતી.
This story is from the Abhiyaan Magazine 04/01/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 04/01/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

વિઝા વિમર્શ.
અમેરિકાની કઈ યુનિવર્સિટીમાં ભણવા જશો?

મનોરંજન
ઇમર્જન્સી : લક્ષ્યવેધ વિનાની ફિલ્મ

સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ
ઈસાઈ મિશનરીઓનાં સેવા કાર્યોથી આપણે અભિભૂત થતા રહ્યા છીએ અને એ સાથે આપણા મનમાં એક પ્રશ્ન થતો રહ્યો છે કે આપણી ધાર્મિક-આધ્યાત્મિક સંસ્થાઓ, મઠ-મંદિરોનાં અઢળક ભંડોળ છતાં તેઓ કેમ સેવા કાર્યો કરતાં નથી? આ પ્રશ્નના ઉત્તર રૂપે અમદાવાદમાં યોજાઈ ગયેલ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં પ્રસ્તુત થયેલ તથ્યો આપણો પ્રશ્ન નિરર્થક બનાવી દે એટલાં વ્યાપક સેવા કાર્યો ચાલી રહ્યાં છે.

વામા-વિશ્વ બ્યુટી
હોમમેડ હેર સીરમ આપશે વાળને પોષણ

નીરખને ગગનમાં....
કલાનું ધામ, કલાકારોનું ગામ :રઘુરાજપુર

લગ્નગીતોમાં કચ્છની વિશિષ્ટતા વણી લેવાઈ છે
કચ્છમાં મુસ્લિમ અને દલિત જ્ઞાતિઓમાં કચ્છી ભાષામાં લગ્નગીતો ગવાય છે, જ્યારે અન્ય જ્ઞાતિઓમાં ગુજરાતી અને કચ્છી બંને ભાષામાં લગ્નગીતો ગાવાનો મહિમા છે.

પ્રવાસન
ગોમતીના કિનારે, જૌનપુર

ચર્નિંગ ઘાટ
ગટ ફીલિંગ : પેટને અને દિમાગને સંબંધ છે

વસંતપંચમી : વર દે વીણાવાદિની વર દે
નવ ગતિ નવ લય તાલ છંદ નવ, નવલ કંઠ નવ, જલદ મંદ્ર રવ નવ નભ કે નવ વિહંગ વૃંદ કો, નવ પર નવ સ્વર દે! વર દે, વીણાવાદિની વર દે.

સારાન્વેષ
ડ્રેક્યુલા, રક્તપિપાસા અને યૌવનની લાલસા