અમેરિકન માલિકોએ એમને ત્યાં કામ કરવા પરદેશથી કોઈને બોલાવવો હોય તો સૌપ્રથમ તો લેબર સર્ટિફિકેશન કરાવવું પડે છે. લેબર ડિપાર્ટમૅન્ટને પુરાવાઓ સહિત એવી ખાતરી કરાવી આપવી પડે છે કે એમને જે કાર્ય માટે, જે પ્રકારની જાણકારીવાળી વ્યક્તિ જોઈએ છે, એ અમેરિકામાં ઉપલબ્ધ નથી. જો ઉપલબ્ધ હોય તો એ એમને ત્યાં કામ કરવા રાજી નથી. આવી ખાતરી કરાવી આપે એટલે લેબર ડિપાર્ટમૅન્ટ એમને પરદેશથી એવી વ્યક્તિને એમને ત્યાં કામ કરવા માટે બોલાવવા ની પરવાનગી આપે.
એ કંપનીએ ત્યાર બાદ ‘ધ ઇમિગ્રેશન ઍન્ડ નૅશનાલિટી ઍક્ટ, ૧૯૫૨’ હેઠળ જે ચાર જુદી-જુદી ઍપ્લૉયમૅન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કૅટેગરીઓ છે એની હેઠળ જે મુજબની લાયકાત ધરાવતી વ્યક્તિને એમને પોતાને ત્યાં કામ કરવા બોલાવવી હોય, એના લાભ માટે જે કૅટેગરી યોગ્ય હોય એની હેઠળ પિટિશન દાખલ કરવાની રહે છે. વાર્ષિક ૧,૪૦,૦૦૦ ક્વોટાના બંધનના કારણે આ ચાર જુદી-જુદી ઍમ્પ્લૉયમૅન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કૅટેગરી હેઠળ જે પિટિશનો દાખલ કરવામાં આવે છે. એની હેઠળ ઇમિગ્રન્ટ વિઝા મેળવતાં બેથી માંડીને વીસ યા એથી પણ વધુ વર્ષ વાટ જોવાની રહે છે. આટલો લાંબો સમય અમેરિકન માલિકો વાટ જોઈ ન શકે. આથી એમની સગવડ ખાતર અમેરિકાની સરકારે એમના કાયદામાં ખાસ ‘એચ-૧બી’ વિઝા ઘડ્યા.
Bu hikaye ABHIYAAN dergisinin November 11, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin November 11, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વાયરલ પેજ
એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં
ચર્નિંગ ઘાટ
પ્રવાસ વર્ણન કેવી રીતે કરશો?
એનાલિસિસ
નવી સરકાર કોની હશે અને કેવી હશે?
રાજકોટનો અગ્નિકાંડ
હાઈકોર્ટ, સરકાર અને વહીવટી તંત્ર
વિઝા વિમર્શ,
એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી
લાફ્ટર વાઇરસ
એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે