આપણા આખ્યાન કવિ પ્રેમાનંદનું વતન એટલે વડોદરા, જ્યાં તેમના નામ સાથે જોડાયેલી ‘પ્રેમાનંદ સાહિત્ય સભા’ સાહિત્ય, સંગીત, કલા-સંસ્કાર ક્ષેત્રે એક શતકથી વધુ સમયથી મહત્ત્વનું યોગદાન આપી રહી છે. ‘વડોદરા સાહિત્ય સભા' નામે તેની સ્થાપના ૧૧મી નવેમ્બર, ૧૯૧૬ના દિવસે થયેલી. ૧૯૪૩માં વડોદરામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન મળ્યું હતું, ત્યારે નામ બદલાવીને ‘પ્રેમાનંદ સાહિત્ય સભા' રાખવાનો ઠરાવ રામનારાયણ વિ. પાઠકે મૂકેલો અને રમણલાલ દેસાઈ, ઉમાશંકર જોશી, ઝીણાભાઈ દેસાઈ, ગોકુલદાસ રાયચુરા, કનૈયાલાલ મુનશી વગેરેએ એને ટેકો આપ્યો હતો. ૧ જાન્યુઆરી, ૧૯૪૪ના રોજ ‘શ્રી પ્રેમાનંદ સાહિત્ય સભા' નામ રખાયું. શહેરના દાંડિયા બજાર સ્થિત લકડી પુલ સામે સભાનું વિશાળ ભવન બંધાયેલું છે. તેનું ભૂમિપૂજન ૨૮ જાન્યુઆરી, ૧૯૬૩ના રોજ થયેલું. સભાના મકાનમાં ‘પ્રેમાનંદ સાહિત્ય ભવન’ અને ‘રાજરત્ન રમણલાલ દેસાઈ સભાગૃહ' ઉપરાંત ગ્રંથાલય, સંશોધનખંડ, કાર્યાલય વગેરે આવેલાં છે.
This story is from the April 01, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 01, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
લાફ્ટર વાઇરસ
લેખક જ્યારે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરે છે...!!
બિજ-થિંગ
યુગપરિવર્તક ચિત્રકારના જીવનરંગો : રાજા રવિ વર્માનું જીવનચરિત્ર
કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં
કચ્છમાં જૈન સમાજમાં પહેલાંથી જ શિક્ષણનું મહત્ત્વ હતું.જૈન સમાજની બાલિકા અને બાળકોને ધર્મના સંસ્કાર મળે, તેનું પાયાથી જ્ઞાન મળે, અહિંસા અને સંસ્કૃતિની જ્યોત જલતી રહે, સંસ્કૃત, હિન્દી, ગણિત જેવા વિષયો શીખવા મળે તેવા હેતુસર માંડવી તાલુકાના મેરાઉ અને નાગલપર ગામોમાં ‘શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના ૧૯૬૧માં કરાઈ હતી, પરંતુ સમયની સાથે કચ્છમાં જૈન વસતિ અને વિદ્યાપીઠોનો લાભ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી. તેથી આજે આ બંને વિદ્યાપીઠ બંધ કરવી પડી છે. જોકે ભવિષ્યમાં કન્યાઓ માટે અહીં ફરી વખત ધાર્મિક, સાંસ્કૃતિક અને હાલના સમયમાં ઉપયોગી એવું શિક્ષણ આપતી વિદ્યાપીઠ શરૂ કરવાની યોજના ટ્રસ્ટીઓની છે.
પ્રવાસન
જટાગંગા, જંગલ અને જાગેશ્વરના પ્રાચીન મંદિર સમૂહો
અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો
અહીં મહિલા કામદારો મૅનેજમૅન્ટ, ફર્નેસ ઓપરેટર, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, સિક્યૉરિટી માર્શલ્સ, પ્રોજેક્ટ ઑપરેશન્સ, કોન્ટ્રાક્ટ પ્રોક્યોરમૅન્ટ, લોજિસ્ટિક્સ વિભાગ જેવા વિવિધ ક્ષેત્રે કામ કરે છે. એટલે કે માત્ર ઑફિસ વર્ક જ નહીં, મહિલા કામદારો એ બધાં જ કામ કરે છે જે કંપનીના પુરુષ કામદારો કરે છે. વાત એક સ્ટીલ કંપનીનાં મહિલા કર્મચારીઓની.
કવર સ્ટોરી
શું ચૂંટણી દરમિયાન જ એવું કંઈક કરી શકાય કે જેથી પોતાને માફક આવે એવી સરકારને ફાયદો મળે?
ચર્નિંગ ઘાટ
એઆઈ ખરેખર આવી જશે ત્યારે?
એનાલિસિસ
લોકશાહી પર કેન્દ્રિત કોંગ્રેસનો અભ્યાસપૂર્વકનો અસાધારણ મેનિફેસ્ટો
રાજકાજ
અરવિંદ કેજરીવાલની ધરપકડ કાનૂની રીતે યોગ્ય
રાજકાજ
રૂપાલા વિરોધી ઝુંબેશનો અંત કેવો હશે?