મંદિરમાં બંધ ભારતમાતાને આઝાદી ક્યારે?
ABHIYAAN|August 20, 2022
સમગ્ર દેશમાં ભારત માતાનું એક માત્ર મંદિર ભાવનગરના મઢડા ગામે આવેલું છે. અફસોસની વાત એ છે કે આ મંદિર પર તિરંગો લહેરાવવો તો દૂર, તેને ગ્રામજનો માટે ખોલવામાં પણ નથી આવતું. આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે ત્યારે આ મંદિરની ઉપેક્ષા અનેક સવાલો સર્જે છે.
હેતલ રાવ
મંદિરમાં બંધ ભારતમાતાને આઝાદી ક્યારે?

દેશમાં જ્યારે આઝાદીનો અમૃત મહોત્સ ઊજવાઈ રહ્યો હોય ત્યારે સ્વાભાવિક રીતે જ ભારતમાતાની યાદ આવી જાય, પરંતુ ભાવનગર જિલ્લાના મઢડા ગામે આવેલા દેશનાં ભારતમાતાના મંદિરે પહોંચીએ અને મંદિરના શિખરે તિરંગો લહેરાતો ન જોઈએ ત્યારે સવાલ થાય કે એકબાજુ હર ઘર તિરંગા અને બીજી બાજુ ભારતમાતાના મંદિર પર જ તિરંગો નહીં? આઝાદીની આ તે કેવી ઉજવણી..?

ભાવનગર જિલ્લાના સિહોરથી ૨૦ કિલોમીટર દૂર મઢડા ગામ છે, જ્યાં લગભગ ૧૦૦ વર્ષ કરતાં પણ વધુ જૂનું ભારતમાતાનું મંદિર આવેલું છે. આ સ્થળનો આઝાદીમાં પણ ઘણો મોટો ફાળો રહેલો છે. મંદિરના પટાંગણમાં બેસીને જ આઝાદી મેળવવા માટેની યોજનાઓ ઘડવામાં આવતી હતી. અહીં લોકોમાં રહેલી દેશદાઝને પ્રજ્વલિત કરવા સભાઓ સંબોધાતી હતી. મંદિરની સ્થાપના ૧૯૨૫માં કચ્છી જૈન શિવજીભાઈ દેવશીભાઈએ કરી હતી. હાલમાં તેમની ત્રીજી પેઢી મંદિરની સંભાળ લઈ રહી છે, પરંતુ સરકારની મદદ વિના આ જગ્યાનો અને મંદિરનો વિકાસ અટકી પડ્યો છે.

મંદિરના નિર્માણ સમયે મહાત્મા ગાંધી અને લોકમાન્ય તિલક મોખડકાથી ચાલીને મઢડા આવ્યા હતા. આઝાદીના સંઘર્ષકાળ દરમિયાન આ ભારતમંદિરની જાહોજલાલી અદ્ભુત હતી. મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલી ભારતમાતાની મૂર્તિ અખંડ પથ્થરમાંથી બનેલી છે. એટલે કે છ ફૂટ લાંબી મૂર્તિનું નિર્માણ એક જ પથ્થરમાંથી કરવામાં આવ્યું છે. આઝાદી પહેલાં જ આ ગામમાં મંદિર બનાવીને ભારતની આઝાદી પાકી કરી લેવામાં આવી હતી, પરંતુ આજે અફસોસ એ વાતનો છે કે આ મંદિરની અંદર જવાની પણ કોઈને પરવાનગી નથી.

Esta historia es de la edición August 20, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición August 20, 2022 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

time-read
3 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
ABHIYAAN

Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?

કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે

time-read
1 min  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન ગાર્ડનિંગ

હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન

time-read
2 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
ABHIYAAN

નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!

બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.

time-read
3 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!

time-read
5 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
ABHIYAAN

કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ

મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
બિંજ-થિંગ,
ABHIYAAN

બિંજ-થિંગ,

કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો

time-read
5 minutos  |
Abhiyaan Magazine 08/06/2024
અવસર
ABHIYAAN

અવસર

પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?

time-read
6 minutos  |
Abhiyaan Magazine 08/06/2024