જરૂરી નથી કે જે હાથ સાફ જ દેખાય છે, તે ખરેખર સાફ છે. સાફ દેખાતા હાથમાં પણ કીટાણુ હોઈ શકે છે.
કીટાણુવાળા હાથ રોજ લગભગ ૧,૦૦૦ ભારતીય બાળકોના જીવ લે છે. ગંદા હાથ કેટલીય જીવલેણ બીમારીનું કારણ બને છે.
જમ્યા પહેલાં, જમ્યા પછી અને શૌચ પછી હાથ જરૂર ધુઓ. ન માત્ર ધુઓ, પરંતુ સારી રીતે સાફ રાખવાનું જતન પણ કરો.
ગંદા ટુવાલથી હાથ ન લૂછો
હાથ સારી રીતે ધોઈને તેમને પહેરેલા કપડાંથી, ખિસ્સામાં મૂકેલા રૂમાલથી અથવા સાડીના પાલવથી ન લૂછો. તેમાં કીટાણુ રહેલા હોય છે, જે ભીના હાથમાં ચોંટી જાય છે.
This story is from the July 2022 edition of Saras Salil - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 2022 edition of Saras Salil - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે
કુસ્તીમાં ઘમસાણ નફરત ન તાફાન
વિનેશ ફોગાટ જ્યાં સુધી આ વાત પર પોતાનું સ્પષ્ટીકરણ ન આપે ત્યાં સુધી ભારતીય કુસ્તી મહાસંઘ આ બાબતે અંતિમ નિર્ણય ન લે, ત્યાં સુધી તેઓ કોઈ પણ નેશનલ અથવા ડોમેસ્ટિક ઈવેન્ટમાં ભાગ નહીં લઈ શકે
‘પંચ પરમેશ્વર’ પર ભાજપાનો ગાળિયો’
દેશના બંધારણના સોગંદ લઈને સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટીના આ ચહેરા? એવું લાગે છે કે કદાચ તેમને બંધારણમાં શ્રદ્ધા નથી, જે રીતે તેમણે પોતાના ભાજપાના સંગઠનમાં ઉદાર ચહેરાને હાંસિયા પર મૂકી દીધા છે, તેવી જ સ્થિતિ અહીં પણ સ્થાપવા ઈચ્છે છે, જે ઘણી બધી રીતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવું છે
રાજનીતિના ગાળિયામાં દિલ્લીની અડધી સરકાર
મનીષ સિસોદિયાની ધરપકડ