પુષ્ટિમાર્ગમાં ભાવનાત્મક શૃંગાર
ABHIYAAN|July 31, 2021
પુષ્ટિસેવામાં ઉપયોગમાં આવતાં તમામ શૃંગાર પાછળ પ્રેમલક્ષણા ભક્તિ આધારિત વાત્સલ્ય અને અનુરાગનો ગર્ભિત ભાવ છુપાયેલો છે. આથી જ પુષ્ટિપ્રભુને બિરાજવાનાં સ્થળોમાં સિમેન્ટ-ચૂના-પથ્થરની દ્રષ્ટિ ન રાખતાં તે સ્થળમાં વ્રજમંડળની ભાવના રાખવામાં આવે છે.
ડો. જયેશ શાહ
પુષ્ટિમાર્ગમાં ભાવનાત્મક શૃંગાર

सन्यास-निर्णय ગ્રંથમાં પુષ્ટિમાર્ગના સ્થાપક જગદગુરુ શ્રીવલ્લભાચાર્યજી આજ્ઞા કરે છે કે भावोभावनयासिद्धः साधनंनान्यदिष्यते અર્થાત પુષ્ટિમાર્ગની સેવા અને સાધનમાં ભાવથી સિદ્ધ થયેલ ભાવને જ મુખ્ય અને એકમાત્ર સાધનરૂપે પ્રસ્તુત કરવામાં આવેલ છે.

This story is from the July 31, 2021 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the July 31, 2021 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

લેખક જ્યારે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરે છે...!!

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/04/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુગપરિવર્તક ચિત્રકારના જીવનરંગો : રાજા રવિ વર્માનું જીવનચરિત્ર

time-read
6 mins  |
Abhiyaan Magazine 20/04/2024
કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં
ABHIYAAN

કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં

કચ્છમાં જૈન સમાજમાં પહેલાંથી જ શિક્ષણનું મહત્ત્વ હતું.જૈન સમાજની બાલિકા અને બાળકોને ધર્મના સંસ્કાર મળે, તેનું પાયાથી જ્ઞાન મળે, અહિંસા અને સંસ્કૃતિની જ્યોત જલતી રહે, સંસ્કૃત, હિન્દી, ગણિત જેવા વિષયો શીખવા મળે તેવા હેતુસર માંડવી તાલુકાના મેરાઉ અને નાગલપર ગામોમાં ‘શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના ૧૯૬૧માં કરાઈ હતી, પરંતુ સમયની સાથે કચ્છમાં જૈન વસતિ અને વિદ્યાપીઠોનો લાભ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી. તેથી આજે આ બંને વિદ્યાપીઠ બંધ કરવી પડી છે. જોકે ભવિષ્યમાં કન્યાઓ માટે અહીં ફરી વખત ધાર્મિક, સાંસ્કૃતિક અને હાલના સમયમાં ઉપયોગી એવું શિક્ષણ આપતી વિદ્યાપીઠ શરૂ કરવાની યોજના ટ્રસ્ટીઓની છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/04/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જટાગંગા, જંગલ અને જાગેશ્વરના પ્રાચીન મંદિર સમૂહો

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/04/2024
અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો
ABHIYAAN

અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો

અહીં મહિલા કામદારો મૅનેજમૅન્ટ, ફર્નેસ ઓપરેટર, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, સિક્યૉરિટી માર્શલ્સ, પ્રોજેક્ટ ઑપરેશન્સ, કોન્ટ્રાક્ટ પ્રોક્યોરમૅન્ટ, લોજિસ્ટિક્સ વિભાગ જેવા વિવિધ ક્ષેત્રે કામ કરે છે. એટલે કે માત્ર ઑફિસ વર્ક જ નહીં, મહિલા કામદારો એ બધાં જ કામ કરે છે જે કંપનીના પુરુષ કામદારો કરે છે. વાત એક સ્ટીલ કંપનીનાં મહિલા કર્મચારીઓની.

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/04/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શું ચૂંટણી દરમિયાન જ એવું કંઈક કરી શકાય કે જેથી પોતાને માફક આવે એવી સરકારને ફાયદો મળે?

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/04/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

એઆઈ ખરેખર આવી જશે ત્યારે?

time-read
7 mins  |
Abhiyaan Magazine 20/04/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

લોકશાહી પર કેન્દ્રિત કોંગ્રેસનો અભ્યાસપૂર્વકનો અસાધારણ મેનિફેસ્ટો

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/04/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

અરવિંદ કેજરીવાલની ધરપકડ કાનૂની રીતે યોગ્ય

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

રૂપાલા વિરોધી ઝુંબેશનો અંત કેવો હશે?

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024