શ્રીલંકામાં પોર્ટ ડેવલપમેન્ટ પર ભારત રૂપિયા ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે -
Lok Patrika Ahmedabad|May 03, 2024
આ બંદર ભારત માટે મહત્વપૂર્ણ
શ્રીલંકામાં પોર્ટ ડેવલપમેન્ટ પર ભારત રૂપિયા ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે -

ભારત શ્રીલંકામાં સ્થિત પોર્ટના વિકાસ માટે ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહ્યું છે. શ્રીલંકાની કેબિનેટે આ સંબંધિત પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કંકેસન્ધુરાઈ બંદર શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતમાં આવેલું છે. હાલના સમયમાં આ બંદરને સમારકામની જરૂર છે. ભારતે તેના પુનઃવિકાસ સંબંધિત તમામ ખર્ચો ઉઠાવવાની તૈયારી દર્શાવી હતી. શ્રીલંકાના કેબિનેટમાં આ અંગે ચર્ચા થઈ હતી.

この記事は Lok Patrika Ahmedabad の May 03, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Lok Patrika Ahmedabad の May 03, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

LOK PATRIKA AHMEDABADのその他の記事すべて表示
હવે નાપાસ વિધાર્થીનું આખુ વર્ષ નહિ બગડે, એડમિશન માટે શિક્ષણ બોર્ડે નિયમ બદલ્યો
Lok Patrika Ahmedabad

હવે નાપાસ વિધાર્થીનું આખુ વર્ષ નહિ બગડે, એડમિશન માટે શિક્ષણ બોર્ડે નિયમ બદલ્યો

૨૦૨૪-૨૫ શૈક્ષણિક સત્રથી નવા નિયમનો લાભ મળશે ધો. ૯ના નિયમો મુજબ વર્ગબઢતી માટે વિધાથીએ પ્રથમ, દ્વીતિય અને વાર્ષિક પરીક્ષા સહિતની ત્રણ પરીક્ષામાંથી પરીક્ષા આપવી ફરજીયાત રહેશેવેકેશન બાદ ગઈકાલથી ગુજરાતમાં શાળાનો પ્રારંભ થયો છે.

time-read
1 min  |
15 June 2024
નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી શકે
Lok Patrika Ahmedabad

નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી શકે

સંસદનું ચોમાસુ સત્ર ૨૨ જુલાઈથી શરૂ થશે

time-read
1 min  |
15 June 2024
જગદાનંદ સિંહના પુત્ર અજીત સિંહે જેડીયુ સાથેના સંબંધો તોડી નાખ્યા
Lok Patrika Ahmedabad

જગદાનંદ સિંહના પુત્ર અજીત સિંહે જેડીયુ સાથેના સંબંધો તોડી નાખ્યા

નીતીશ પર આકરા પ્રહારો કર્યા રામગઢ વિધાનસભાથી ચૂંટણી લડી શકે । તેમના મોટા ભાઈ, જે રામગઢથી ધારાસભ્ય હતા, તેઓ આરજેડીની ટિકિટ પર બક્સર લોકસભા બેઠક પરથી સાંસદ ચૂંટાયા

time-read
1 min  |
15 June 2024
ઈતિહાસ સાક્ષી છે : ગઠબંધન સરકારોએ હર વખતે મજબૂત નિર્ણયો લીધા છે
Lok Patrika Ahmedabad

ઈતિહાસ સાક્ષી છે : ગઠબંધન સરકારોએ હર વખતે મજબૂત નિર્ણયો લીધા છે

નરસિમ્હા રાવ, વાજપેયી અને મનમોહને દાખલો બેસાડ્યો છે

time-read
1 min  |
15 June 2024
દેવસ્થાનમમાં ભ્રષ્ટાચાર સહન કરવામાં આવશે નહીં: મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ
Lok Patrika Ahmedabad

દેવસ્થાનમમાં ભ્રષ્ટાચાર સહન કરવામાં આવશે નહીં: મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ

ચંદ્રબાબુ નાયડુ તિરુમાલા પહોંચ્યા

time-read
1 min  |
15 June 2024
સાંસદ બન્યા પછી કંગનાએ સદગુરુના આશીર્વાદ લીધાં
Lok Patrika Ahmedabad

સાંસદ બન્યા પછી કંગનાએ સદગુરુના આશીર્વાદ લીધાં

સદગુરુના આશ્રમમાં સામંથાએ ધ્યાનનો લાભ લીધો

time-read
1 min  |
15 June 2024
‘સીનિયરને સલાહ આપવાની બેવકૂફી કરવી જોઈએ નહીં'
Lok Patrika Ahmedabad

‘સીનિયરને સલાહ આપવાની બેવકૂફી કરવી જોઈએ નહીં'

વિપુલ શાહે અક્ષય કુમારની નિષ્ફળ ફિલ્મો વિશે વાત કરી

time-read
1 min  |
15 June 2024
અભિનેતાને ૧, ૨ નહિ પરંતુ ૨૦૦ વીંછીઓએ ડંખ માર્યો : વીડિયો વાયરલ થયો
Lok Patrika Ahmedabad

અભિનેતાને ૧, ૨ નહિ પરંતુ ૨૦૦ વીંછીઓએ ડંખ માર્યો : વીડિયો વાયરલ થયો

અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેની હાલત ખરાબ જોવા મળી રહી છે

time-read
1 min  |
15 June 2024
નિતાંશી ગોહેલને અમિતાભ દાદા-નાના જેવા લાગ્યા
Lok Patrika Ahmedabad

નિતાંશી ગોહેલને અમિતાભ દાદા-નાના જેવા લાગ્યા

નિતાંશી ગોહેલ ‘લાપતા લેડીઝ' ફિલ્મથી જાણીતી થઈ

time-read
1 min  |
15 June 2024
કરણ જોહર-યશ ચોપરાથી ફરિદા જલાલ દુઃખી
Lok Patrika Ahmedabad

કરણ જોહર-યશ ચોપરાથી ફરિદા જલાલ દુઃખી

ફરિદા જલાલે કહ્યું કે, કરણ જોહરને ખબર હતી કે તેની સાથે ખોટું થયું છે

time-read
1 min  |
15 June 2024