ખુરશી શબ્દ અરબી ‘કુર્સી’ પરથી આવ્યો છે. સગપણની દૃષ્ટિએ જોઈએ તો સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે. ખુરશી કરતાં સત્તા એકાદ મિનિટ મોટી છે. જેવી સત્તા એવી ખુરશી.
આપણે ભલે દરેક બાબતે ‘સ્વદેશી’નો આગ્રહ રાખીએ, પણ ખુરશી આપણું સ્વદેશી સાધન નથી. પશ્ચિમી સંસ્કૃતિએ ભારતને જો કોઈ એકમેવ નશાકારક ભેટ આપી હોય તો એ છે ખુરશી! પંડિત હર્ષાનંદ સ્વામીએ એમના ‘ખુરશીપુરાણ’માં લખ્યું છે કે કળિયુગમાં જે વ્યક્તિ સ્વેચ્છાએ ખુરશીમુક્ત થઈ જાય અથવા તો સ્વેચ્છાએ ખુરશીનો ત્યાગ કરી શકે એને કળિયુગનો સંત માનવો!
સોક્રેટીસે કહ્યું છે કે, રાજકારણી પહેલાં ફિલોસોફર હોવો જોઈએ, પછી રાજકર્તા. કેટલાક લોકો સોક્રેટીસની આ વાતને હસી કાઢે છે, કેમ કે આપણે ત્યાં રાજકારણી પહેલાં રાજકર્તા બની મિસ ખુરશીને વરે છે અને પછી જનતાને સત્ય, પ્રેમ, કરુણા અને અહિંસાની ફિલોસોફી સમજાવે છે.
એક દિવસ અકબરે બીરબલને પૂછ્યું: ‘બીરબલ, કોઈ પણ દેશનો રાજા પોતાની પ્રજાને પ્રેમ કરે છે, એમાં એ રાજાનો સ્વાર્થ હોય છે કે નિઃસ્વાર્થ?’ ત્યારે બીરબલે રાજકીય વિવેક બતાવતાં કહ્યું, ‘બાદશાહ સલામત, તમને સારું લાગે એવો જવાબ આપું કે જે સાચો લાગે એવો જવાબ આપું?’
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 04/05/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 04/05/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.
ફેમિલી ઝોન બ્યુટી.
આઇબ્રોને કાળી અને ભરાવદાર બતાવવાના નુસખા
માનું મોટું ઉત્તરદાયિત્વ એટલે વિશ્વને યોગ્ય નાગરિકો આપવા!
એક માતામાં સો શિક્ષકની ગરજ સરે એટલી સંભાવનાઓ હોય ત્યારે એ માતાઓ સંતાનને કેવી રીતે ઘડી શકે એની એક નાનકડી માર્ગદર્શિકા જેવું કાવ્ય હિન્દીની નવી પેઢીની કવયિત્રી કવિતા કાદમ્બરીએ લખ્યું છે. પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ— કાલે કાળાં જુદ્ધ ખેલાશેઃ સૂવાટાણું ક્યાંય ન રે’શે. આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય તે દી' તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા.
બિજ-થિંગ
તસવીરકલાના સુવર્ણયુગ સમા પ્રાણલાલ પટેલ
ભુજે હાથે કરીને વહોરેલી પાણીની સમસ્યા
નર્મદાનું પાણી ભુજને મળવા લાગતાં સ્થાનિક સ્ત્રોતની જાળવણી ભુલાઈ. અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન વિચારાઈ. જેના પરિણામે જ્યારે જ્યારે નર્મદાનું પાણી ન મળે ત્યારે ત્યારે પાણીની તંગી સહન કરવી પડે છે. થોડા દિવસ પહેલાં જ ૧૦થી ૧૨ દિવસ ભુજ શહેરમાં પાણી વિતરણ કરી શકાયું નહોતું. ફરી વખત ભુજવાસીઓ ટેન્કરરાજમાં જીવવા માટે મજબૂર બન્યા હતા.
પ્રવાસન
જોરાસાંકો ઠાકુરબારી, ગેરુવા હવેલીમાં ગુરુદેવનો અહેસાસ
કવર સ્ટોરી
ઉનાળામાં તાવ આવે ત્યારે શું કરવું?
કવર સ્ટોરી
ગરમીની ઋતુ અને આહારનું વિજ્ઞાન