નાર્સિસિઝમ શબ્દ પણાં ગુજરાતી વાચકો માટે જૂનો છે. કોઈના સ્વાનુરાગ, અહંપ્રેમ અથવા આત્મશ્લાઘા જેવા સેલ્ફ સેન્ટર્ડ વિચાર અને લાગણીના વળગણનો ઘણાંને અનુભવ હશે. એમાં અમુકનું તારણ ખોટું હશે. વળી, જેને એમ હશે કે અમને એવો અનુભવ નથી તેમને મોટે ભાગે એક કે વધુ કારણસર સમજ ના પડી હોય એવું બને. બને તો એવું પણ કે જેમને અન્યના નાર્સિસિઝમનો અનુભવ ના હોય એ પોતે નાર્સિસ્ટિક હોય. વિજ્ઞાન અને સમાજની દષ્ટિએ આ સ્થિતિ માનસિક વિકૃતિ છે. વિકૃતિ એટલે જે સામાન્ય કૃતિ નથી તે. નાર્સિસિઝમ મનુષ્ય સામાજિક અને રાજકીય થયો એ પહેલાંની મનુષ્યજનક ઘટના કે વિભાવના હશે જેને માનવીય ગણવામાં આવતી નથી. નામ આવ્યું આઠમી સદીમાં ગ્રીક કવિ ઓવિડની રચના મેટામોર્ફોસિસમાં નાર્સિસસ નામક પાત્ર હોય છે તેના પરથી. રાજકારણ કે સમાજકારણમાં થોડા થોડા અંતરાલે કોઈ વ્યક્તિ કે જૂથનો અહમ્ ઘવાય છે, કે પછી અહમ્ ઘાતક બને છે. થોડા વખતથી ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમુદાય વચ્ચે થોડું ઘણું એવું કશુંક ચાલી રહ્યું છે. શું તેમાં નાર્સિસઝમ છે?
સ્વાર્થી શબ્દમાં સ્વ એટલે કે સેલ્ફ છે. પરમાર્થ કે પરાર્થ શબ્દમાં પરમ કે પર છે જેનો એક સીધો અને સઘન અર્થ નીકળે છે દિવ્ય. સર્વોત્કૃષ્ટ. ધર્મ અને આધ્યાત્મમાં આત્મ કે આત્મા શબ્દ અંગે મજબૂત સ્પષ્ટતા છે. તેમ છતાં ગુજરાતી કે અન્ય ભારતીય ભાષામાં વારસામાં મળેલી ભાષાનો છૂટથી મર્યાદિત વપરાશ કરતાં આત્મહત્યા, આત્માભિમાન અને આત્મકથની જેવા સમાસ બહાર પડેલા છે. સ્વ અને આત્મ શબ્દમાં એમ જ ભેદ નથી. આત્મકર્તવ્ય, આત્મગ્લાનિ, આત્મતર્પણ જેવા કમ સે કમ બે ડઝન શબ્દ હશે જેને લઈને કોઈ શંકરાચાર્ય કે મહામંડલેશ્વર પાસે પ્રશ્ન કરવામાં આવે કે આત્માનું કર્તવ્ય? આત્મા ગ્લાનિ પામે? આત્માના મૃત્યુ પછીની કોઈ ક્રિયા હોય? તો ખ્યાલ આવે કે ઘણું ઘણું મિક્સ-અપ ચાલે છે. હિન્દુ એવમ સંસ્કૃત વિરોધી માનસ હોય એ તો આ શબ્દોમાં હિન્દુવાદ જુએ. અલ્યા, રિવર્સ-નાર્સિસ્ટિક થવામાં ઉતાવળ ના કરો, આવા સંબંધ બીજી ભાષાઓના શબ્દોમાં પણ જોવા મળે છે. ખાસ કરીને પશ્ચિમની ના હોય એ ભાષાઓમાં.
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 04/05/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 04/05/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
બિજ-થિંગ
યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.
વાયરલ પેજ
નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ
ચર્નિંગ ઘાટ
સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ
રાજકાજ ગુજરાત
સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો
રાજકાજ
હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?
રાજકાજ
કેજરીવાલના જામીન, તેમના પ્રચારની કેટલી અસર થશે?
વિઝા વિમર્શ,
ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...
મૂવી ટીવી
જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.